The win against Deccan Chargers has rejuvenated the KKR camp. But the most cheerful person who celebrate the win is none other than the owner of KKR Team, Shah Rukh Khan. Check out his latest tweets about KKR Victory.
yippeeeeee.finally got to see my kids & the boys in kkr smiling.inshaallah the smiles will continue.still miles to go. but we will get there
@kkriders dada said so sweetly...aapko smile karte hue dekhkar achha lagta hai. am so happy my team loves me so...and i do the same.
no party...they travelling to kolkata early morning. me going there too..i attend only our home games...so will be fun.
Get SRK Tweets on Your Mobile Free
You can subscribe his tweets via online or by SMS from your mobile phone. Send 'IAMSRKSMS' to 9870807070 from your mobile to follow Shah Rukh Khan on any mobile phone.
Monday, March 15, 2010
SRK Invites You to coach Kolkata Knight Riders Team
Shah Rukh Khan Invites you to coach Kolkata Knight Riders Team. Are you excited ?
SRK Has launched Main Bhi Coach programme in association with Nokia to improve its team performance ahead of IPL season 3. People can send messages to 9664555555, and all these would be discussed with the team and the coach to see if the ideas could help in improving the team.
"When we used to lose, I used to get inundated with messages, mostly suggestions. I feel sad when we lose, but you have to take all those losses with little bit of ease and a little sense of humour and all those messages and emails, I used to keep them," Shah Rukh Khan said at the launch of the Main Bhi Coach programme in association with Nokia India in Mumbai..
Nokia has launched a micro website kkrcoach.com where you can register for Main Bhi Coach Contest. If you register for “Main Bhi Coach”, you score a whopping 24 runs and get Nokia Music Vouchers to download 10 songs from Nokia Music Store absolutely free. You can either register right away by clicking here, or by sending an SMS "Coach" to 966-4-555-555, or through the mobile wapsite www.kkrcoach.mobi between 1st March, 2010 and 31st April, 2010. At any point during the contest you can also send an SMS "Help"to 966-4-555-555.
Following will be the prizes available for eligible winners as defined under the Contest on a announced on a weekly basis:
(i) Music Vouchers to be won on registration (available till Stocks Last)
(ii) Tickets for all Kolkata Knight Rider Matches scheduled
(iii) KKR Goodie Bags
(iv) KKR Memorablia
Source: kkrcoach.com Via : Hindustan Times
SRK Has launched Main Bhi Coach programme in association with Nokia to improve its team performance ahead of IPL season 3. People can send messages to 9664555555, and all these would be discussed with the team and the coach to see if the ideas could help in improving the team.
"When we used to lose, I used to get inundated with messages, mostly suggestions. I feel sad when we lose, but you have to take all those losses with little bit of ease and a little sense of humour and all those messages and emails, I used to keep them," Shah Rukh Khan said at the launch of the Main Bhi Coach programme in association with Nokia India in Mumbai..
Nokia has launched a micro website kkrcoach.com where you can register for Main Bhi Coach Contest. If you register for “Main Bhi Coach”, you score a whopping 24 runs and get Nokia Music Vouchers to download 10 songs from Nokia Music Store absolutely free. You can either register right away by clicking here, or by sending an SMS "Coach" to 966-4-555-555, or through the mobile wapsite www.kkrcoach.mobi between 1st March, 2010 and 31st April, 2010. At any point during the contest you can also send an SMS "Help"to 966-4-555-555.
Following will be the prizes available for eligible winners as defined under the Contest on a announced on a weekly basis:
(i) Music Vouchers to be won on registration (available till Stocks Last)
(ii) Tickets for all Kolkata Knight Rider Matches scheduled
(iii) KKR Goodie Bags
(iv) KKR Memorablia
Source: kkrcoach.com Via : Hindustan Times
Send Free Unlimited National & Local SMS from Your Mobile Phone
Now You can send free unlimited National & Local SMS from Your Mobile Phone.
Airtel has launched unlimited SMS Pack Recharge across India. But there is no free or discounted SMS will be available to existing / new customers who subscribe to or have subscribed to SMS packs/ promotional offers on the Customary/ Festival days (Blackout days). On these days, normal SMS rates of Re 1 for local SMS, Rs 1.50 for National SMS and Rs 5 for International SMS apply between 00.00 hrs to 24.00 hrs.
Click here to know the cost of SMS Pack Recharge on your circle.
Airtel has launched unlimited SMS Pack Recharge across India. But there is no free or discounted SMS will be available to existing / new customers who subscribe to or have subscribed to SMS packs/ promotional offers on the Customary/ Festival days (Blackout days). On these days, normal SMS rates of Re 1 for local SMS, Rs 1.50 for National SMS and Rs 5 for International SMS apply between 00.00 hrs to 24.00 hrs.
Click here to know the cost of SMS Pack Recharge on your circle.
How to get Nimbuzz on Reliance GSM ?
Nimbuzz has resolved the issues using Nimbuzz on the Reliance service.
In order to get Nimbuzz working again you need to use the SmartNET access point and not a WAP access point as Nimbuzz application doesn’t work on the same. Now Reliance users can enjoy Chat, Messaging and more on their mobile phone.
Settings
* Account name: SMARTNET
* Access point name: SMARTNET
* Home page: http://www.google.co.in
* Wapgateway proxy IP address: 97.253.29.199
* Port: 8080
Click here for Tariff
Via: Nimuzz blog
In order to get Nimbuzz working again you need to use the SmartNET access point and not a WAP access point as Nimbuzz application doesn’t work on the same. Now Reliance users can enjoy Chat, Messaging and more on their mobile phone.
Settings
* Account name: SMARTNET
* Access point name: SMARTNET
* Home page: http://www.google.co.in
* Wapgateway proxy IP address: 97.253.29.199
* Port: 8080
Click here for Tariff
Via: Nimuzz blog
માણેકચોકમાં…. – આદિલ મન્સૂરી
દષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં
સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં
પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં
ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ
લાખોના સોદા થાય છે માણેકચોકમાં
જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં
એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા
સોનું સતત કસાય છે માણેકચોકમાં
નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં
અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે
જાહેર સભા ભરાય છે માણેકચોકમાં
કિલ્લાના કાંગરાઓથી ઊતરે છે જ્યારે સાંજ
રાત્રી જવાન થાય છે માણેકચોકમાં
રંગીન પાલવોમાં પવન મહેક પાથરે
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં
ઊઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી
કબરો ય પણ ચણાય છે માણેકચોકમાં
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં
સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં
પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં
ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ
લાખોના સોદા થાય છે માણેકચોકમાં
જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં
એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા
સોનું સતત કસાય છે માણેકચોકમાં
નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં
અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે
જાહેર સભા ભરાય છે માણેકચોકમાં
કિલ્લાના કાંગરાઓથી ઊતરે છે જ્યારે સાંજ
રાત્રી જવાન થાય છે માણેકચોકમાં
રંગીન પાલવોમાં પવન મહેક પાથરે
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં
ઊઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી
કબરો ય પણ ચણાય છે માણેકચોકમાં
ફલાવરવેલી – કુન્દનિકા કાપડીઆ
ફરી એક વાર લોકો જોવા આવવાનાં હતાં. ફરી એક વાર સારાં કપડાં પહેરી, પ્રસાધનો વડે બને તેટલાં સુંદર દેખાવાની કોશિશ કરી, લજ્જા ને વિનયશીલતાનું મહોરું પહેરી બધાંની સામે બેસવાનું હતું. પરીક્ષા થવાની હતી. પ્રશ્નો પુછાવાના હતા. તેને ભયંકર ગુસ્સો આવતો હતો. પણ માબાપની સ્થિતિ જોઈને તે ગુસ્સો ગળી ગઈ. અરીસા સામે તૈયાર થતાં તે વિચારી રહી : આ વખતે બધું પાર ઊતરશે ? કેટલામી વાર તે આ રીતે તૈયાર થતી હતી ! મનમાં જરા પણ સારું નહોતું લાગતું. ઠીક, પોતાની આંખો સુંદર હતી, તો રંગ જરા શ્યામ હતો, નાક જરા બેઠેલું હતું, પણ તેથી શું મનુષ્ય તરીકેની પોતાની કિંમત ઓછી થઈ જતી હતી ? આટલા બધા છોકરાઓ જોવા આવ્યા ને ના પાડીને ગયા; એ બધાને માત્ર ચહેરાની જ જરૂર હતી ? લોહી, માંસ, હાડથી ભરેલી એક જીવંત, ધબકતી, જીવનમાં કંઈ કંઈ કરવાની મહેચ્છા ધરાવતી વ્યક્તિની જરૂર નહોતી ? વાળના સ્થાને વિગ પહેરી શકાય એમ એકાદ સુંદર ચહેરાનું આવરણ જો પહેરી શકાતું હોત તો શું બધાનું જીવન ન્યાલ થઈ જાત ?
‘લેખા, તૈયાર થઈ ગઈ ?’ મા એ રૂમમાં આવતાં પૂછ્યું. ‘અને જો, પેલી પીળી સાડી પહેરતી નહિ, એમાં તારો શ્યામ રંગ વધારે શ્યામ લાગે છે, બીજી પહેરજે.’
લેખાનો દાંતિયો હાથમાં ને હાથમાં રહી ગયો. જે છોકરો જોવા આવવાનો હતો, એને એનાં માબાપે, ભાઈઓએ શું પહેરવું ને શું નહિ એની સૂચનાઓ આપી હશે ? પસંદગી માત્ર છોકરાઓએ જ કરવાની હતી ? ના, એમ તો નહિ. પણ હંમેશાં છોકરાઓ જ કેમ છોકરીઓને જોવા આવતા હતા ? છોકરીઓ કેમ જોવા નહોતી જતી ? તે કેમ પ્રશ્નો નહોતી પૂછતી ? તે કેમ શરતો નહોતી મૂકતી ?
‘વાતચીત થાય ને પ્રશ્નો પૂછે ત્યારે તારી આઝાદ રીતે ગમે તેમ બોલી નાખતી નહિ, સમજી ?’ મોટા ભાઈને આવીને કહ્યું.
લેખાએ જવાબ આપ્યો નહિ. પિતાને કૅન્સર હતું. ઘરની ઘણી સંપત્તિ ઘસાઈ ગઈ હતી. મોટાભાઈને મામૂલી નોકરી હતી. એક ભાઈ ને ત્રણ બહેનો. ત્રણેને હજુ પરણાવવાની હતી. બધાંનાં મન પર બોજો હતો. તેના સ્વતંત્ર વિચારોની બધાંને બીક લાગતી હતી. બી.એ. ગયા વર્ષે પૂરું કર્યું હતું પણ નોકરી મળતી નહોતી. નહિ તો ઘરનાં લોકોનો સામનો કરી શકત. એક સાધારણ નોકરી મેળવવાયે કેટલાં ફાંફા માર્યાં હતાં ! ‘સાસરે જઈને નોકરી કરજે,’ મા ધૂંધવાઈને કહેતી. ‘કરવા દેશે તો ને !’ ભાભી કટાક્ષ કરતી. એકવાર ઉગ્રતાથી લેખા બોલી પડી હતી : ‘એ લોકો રજા આપે તો જ હું આ કે તે કરી શકું, એમ ? મારી ઈચ્છાથી હું નોકરી કરી જ ન શકું ?’
મા વચ્ચે પડી હતી. ‘અરે બેટા, ભગવાનને પ્રાર્થના કરું છું કે તને પૈસાદાર સાસરી મળે. પછી નોકરી કરવી કે ન કરવી એની પંચાતમાં ઊતરવું જ ન પડે.’
લેખા ચૂપ થાય એમ નહોતી. ‘સાસરું પૈસાદાર હોય તોયે, મારા આનંદ ખાતર, મારી આર્થિક સ્વતંત્રતા ખાતર, મારી આવડતને પ્રગટ કરવા ખાતર હું નોકરી કરું પણ ખરી !’
‘આવા વિચારો રાખશો તો તમે સાસરે ટકી રહ્યાં, બહેન બા ! બીજે દિવસે એ લોકો તમને ઘેર મોકલી દેશે.’
‘ક્યા ઘેર ? પતિનું ઘર એ મારું ઘર નહિ ? કાયદાથી મારો એના પર હક થાય.’
ભાભી કટાક્ષપૂર્વક હસીને ચાલી ગઈ. ‘વખત આવ્યે ખબર પડશે. લગ્ન કાંઈ ફૂલોની પથારી નથી.’
લેખા સમસમી રહી.
‘પેલાં લોકો આવ્યાં…..’ નાની બહેને શ્વાસભેર આવીને કહ્યું.
‘આવી ગયાં ?’ માં હાંફળીફાંફળી થતી ઝટપટ આગલા રૂમ ભણી ચાલી.
લેખાનું હૃદય ઘવાયું.
સારું થયું, બહુ લોકો નહોતાં આવ્યાં. માત્ર છોકરો ને એનો એક મિત્ર, બે જ જણ હતા.
ભાઈ બહાર જતાં જતાં વળી લેખા પાસે આવ્યો. ‘લેખા પ્લીઝ, સરખી રીતે જવાબ આપજે, આડુંતેડું કંઈ બોલતી નહિ,’ તેના અવાજમાં સાચે જ વિનંતી હતી. લેખા ભાઈનો ચહેરો જોઈ રહી. કેટલી ચિંતાઓથી ઘસાયેલો, તેજવિહીન ચહેરો હતો એ ! એને દયા આવી ગઈ. ઘરનું એકએક જણ, એને પરણાવી દેવા કેટલું ઉત્સુક હતું !
થોડી ઔપચારિક વાતો થઈ. લેખાએ ત્યાં સુધી અંદર રહેવાનું હતું. પછી ચા અને નાસ્તો લઈને બહાર જવાનું હતું. બહેને આવીને છેડો જરા સરખો કર્યો. ભાભીએ ‘બેસ્ટ લક’ કહ્યું.
બહાર આવીને તેણે બધાંને ચા આપી અને પછી શાંતપણે બેઠી. ભાઈ સચિંત ચહેરે તેની સામે જોઈ રહ્યો હતો. છોકરો તો સારો લાગે છે, પણ લેખા જરા વિનયપૂર્વક વાત કરે તો સારું. એના સ્વતંત્ર વિચારોનું હમણાં પ્રદર્શન ન કરે તો સારું. હે ભગવાન, હજી બીજી બે બહેનોનાં લગ્ન કરવાનાં છે અને ઘરમાં કાંઈ જ સગવડ નથી……
લેખાએ નજર ઊંચકીને છોકરાના મોં પર ઠેરવી. ચહેરા પરથી સજ્જન લાગ્યો. વિચારશીલ પણ. આ પહેલાં આવેલા છોકરાઓથી જુદો લાગ્યો. પણ શી ખબર, ચહેરા તો બધાં મહોરાં. અંદરથી કેવો હશે, કેવો નહિ, કોને ખબર !
છોકરો કાંઈ બોલ્યો નહિ, ઉત્સુકતાથી લેખા તરફ જોઈ રહ્યો માત્ર. એના મિત્રે વાત શરૂ કરી. શું અભ્યાસ કર્યો છે, કયા વિષયો ગમે, બહાર ક્યાંય ફર્યા છો – વગેરે. ફરવાની વાત નીકળતાં લેખા ઉત્સાહિત થઈ ગઈ. તેને ફરવાનો ખૂબ શોખ હતો, પણ બહુ તક મળી નહોતી. છોકરાએ પોતે કાશ્મીર ગયો હતો તેની વાતો કરી. ‘પણ મને મનાલી વધારે ગમ્યું. મનાલીથી આગળ રોહતાંગ પાસે છે, ત્યાં અમે ચાલતા ગયેલા,’ તે જરા અટક્યો. લેખાને સીધું પૂછ્યું : ‘તમે લાંબે સુધી ચાલી શકો ?’
‘ખૂબ’, લેખા ઉત્સાહથી બોલી. આજ સુધી બધાએ રસોઈ કે સંગીત કે ચિત્રકામની જ વાતો કરી હતી. આ છોકરો જુદી ભાતનો હતો. તેના હ્રદયમાં આનંદ પથરાવવા લાગ્યો.
‘ચાલવું, દૂર સુધી ચાલવું તો મને બહુ ગમે.’
‘બીજું શું ગમે ?’ છોકરાએ સહજભાવે પૂછ્યું.
‘વાંચવું ગમે, ઘણાંબધાં પુસ્તકો મારી આસપાસ પડ્યાં હોય એવું મને અતિશય ગમે.’ લેખાની સભાનતા ઓછી થઈ ગઈ.
‘અને શું ન ગમે ?’ છોકરાના પ્રશનમાં હવે હાસ્યની છાંટ હતી. લેખા પણ હસી. ‘સાવ સાચું કહું ?’
મા સ્વસ્થ થઈ. ભાઈએ રૂમાલ કાઢી કપાળ પર ફેરવ્યો.
‘ખોટું બોલી શકો છો ?’
લેખા ખુલ્લા હૃદયથી હસી. ‘ના, પણ આવા મેળાપમાં બધા લોકો બહુ ઠાવકી વાતો કરવાની અપેક્ષા રાખતા હોય છે. હું સાચું, કહું તે કદાચ તમને ન ગમે…’
ભાઈ હતાશ થઈ ગયો. આટલું બધું કહ્યું હતું, છતાંય ? તે છોકરાના મુખભાવ ભણી તાકી રહ્યો, પણ છોકરો આનંદમાં હતો. ‘મને તો લોકો સાચું બોલે તે જ ગમે.’
લેખા ઘડીક એને જોઈ રહી.
‘તો હું તમને એક પ્રશ્ન પૂછું ?’
‘હા, પૂછો ને !’
‘તમને સ્ત્રી સ્વતંત્ર વિચાર હોય તે ગમે કે તે એકદમ આજ્ઞાંકિત થઈને રહે તે ગમે ?’
સત્યનાશ ! આટલો સારો છોકરો હાથમાંથી જશે. ઓ ભગવાન, આ છોકરીને ક્યારે સદબુદ્ધિ આવશે ?’
છોકરો દાંત દેખાય તેટલું મોકળું હસ્યો. એના દાંત ચોખ્ખા, ડાઘ વગરના, એકસરખા હતા. ‘તો હું પણ તમને સાચી વાત કહું. આજ સુધી જે છોકરીઓ જોઈ એ બધી મને એવી સાવ અસ્મિતા વગરની લાગી હતી ! પહેલીવાર હું એક છોકરીમાં તેજ જોઉં છું. મને શું ગમે છે ? એમ તમે પૂછો તો હું કહું કે મને સામા પ્રશ્નો પૂછે એવી, પડકાર ફેંકે એવી છોકરી ગમે.’
લેખાના મોં પર લોહી ધસી આવ્યું. માનો ચહેરો હળવો થયો. ભાઈએ એક ઊંડો શ્વાસ લીધો.
‘અને બીજી એક સાચી વાત કહું ?’
ભાઈ ચમક્યો. હજી શું કહેવાનું છે ?
‘શું ?’
‘મને તમે ગમ્યાં છો. તમને હું પસંદ પડ્યો કે નહિ ખબર નથી, પણ તમારી હા હશે તો હું ખરેખર રાજી થઈશ.’ છોકરાના અવાજમાં નિખાલસતા હતી.
‘પણ મારી એક શરત છે.’ લેખાએ કહ્યું.
વળી એક તંગ ક્ષણ, આશંકા અને ભય.
‘શી શરત છે ?’
‘મેં મનમાં વિચારેલું..’ લેખા સહેજ અચકાઈ.
‘કહો ને, શું વિચારેલું ?’
‘કે લગ્ન કરીને જે હનીમૂન માટે ફ્લાવરવેલી જવાનું વિચારી શકે તે માણસ સાથે મારો મેળ મળશે.’
‘ખરેખર !’ છોકરો ઊભો થઈને લેખા પાસે ધસી આવ્યો, ‘ખરેખર, તમે એમ વિચારેલું શું ? મેં પણ એમ વિચારેલું કે લગ્ન કરીને હિમાલયમાં હાઈકિંગ માટે જવું….’
લેખાનો ચહેરો પ્રસન્નતામાં નહાઈ રહ્યો. ખંડમાં એક ઉલ્લાસ ઢોળાઈ રહ્યો. અંદર ઊભા રહીને વાતો સાંભળતી ભાભી બહાર આવીને છોકરાને ઉદ્દેશી ટહુકતા સ્વરે બોલી : ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ.’
‘લેખા, તૈયાર થઈ ગઈ ?’ મા એ રૂમમાં આવતાં પૂછ્યું. ‘અને જો, પેલી પીળી સાડી પહેરતી નહિ, એમાં તારો શ્યામ રંગ વધારે શ્યામ લાગે છે, બીજી પહેરજે.’
લેખાનો દાંતિયો હાથમાં ને હાથમાં રહી ગયો. જે છોકરો જોવા આવવાનો હતો, એને એનાં માબાપે, ભાઈઓએ શું પહેરવું ને શું નહિ એની સૂચનાઓ આપી હશે ? પસંદગી માત્ર છોકરાઓએ જ કરવાની હતી ? ના, એમ તો નહિ. પણ હંમેશાં છોકરાઓ જ કેમ છોકરીઓને જોવા આવતા હતા ? છોકરીઓ કેમ જોવા નહોતી જતી ? તે કેમ પ્રશ્નો નહોતી પૂછતી ? તે કેમ શરતો નહોતી મૂકતી ?
‘વાતચીત થાય ને પ્રશ્નો પૂછે ત્યારે તારી આઝાદ રીતે ગમે તેમ બોલી નાખતી નહિ, સમજી ?’ મોટા ભાઈને આવીને કહ્યું.
લેખાએ જવાબ આપ્યો નહિ. પિતાને કૅન્સર હતું. ઘરની ઘણી સંપત્તિ ઘસાઈ ગઈ હતી. મોટાભાઈને મામૂલી નોકરી હતી. એક ભાઈ ને ત્રણ બહેનો. ત્રણેને હજુ પરણાવવાની હતી. બધાંનાં મન પર બોજો હતો. તેના સ્વતંત્ર વિચારોની બધાંને બીક લાગતી હતી. બી.એ. ગયા વર્ષે પૂરું કર્યું હતું પણ નોકરી મળતી નહોતી. નહિ તો ઘરનાં લોકોનો સામનો કરી શકત. એક સાધારણ નોકરી મેળવવાયે કેટલાં ફાંફા માર્યાં હતાં ! ‘સાસરે જઈને નોકરી કરજે,’ મા ધૂંધવાઈને કહેતી. ‘કરવા દેશે તો ને !’ ભાભી કટાક્ષ કરતી. એકવાર ઉગ્રતાથી લેખા બોલી પડી હતી : ‘એ લોકો રજા આપે તો જ હું આ કે તે કરી શકું, એમ ? મારી ઈચ્છાથી હું નોકરી કરી જ ન શકું ?’
મા વચ્ચે પડી હતી. ‘અરે બેટા, ભગવાનને પ્રાર્થના કરું છું કે તને પૈસાદાર સાસરી મળે. પછી નોકરી કરવી કે ન કરવી એની પંચાતમાં ઊતરવું જ ન પડે.’
લેખા ચૂપ થાય એમ નહોતી. ‘સાસરું પૈસાદાર હોય તોયે, મારા આનંદ ખાતર, મારી આર્થિક સ્વતંત્રતા ખાતર, મારી આવડતને પ્રગટ કરવા ખાતર હું નોકરી કરું પણ ખરી !’
‘આવા વિચારો રાખશો તો તમે સાસરે ટકી રહ્યાં, બહેન બા ! બીજે દિવસે એ લોકો તમને ઘેર મોકલી દેશે.’
‘ક્યા ઘેર ? પતિનું ઘર એ મારું ઘર નહિ ? કાયદાથી મારો એના પર હક થાય.’
ભાભી કટાક્ષપૂર્વક હસીને ચાલી ગઈ. ‘વખત આવ્યે ખબર પડશે. લગ્ન કાંઈ ફૂલોની પથારી નથી.’
લેખા સમસમી રહી.
‘પેલાં લોકો આવ્યાં…..’ નાની બહેને શ્વાસભેર આવીને કહ્યું.
‘આવી ગયાં ?’ માં હાંફળીફાંફળી થતી ઝટપટ આગલા રૂમ ભણી ચાલી.
લેખાનું હૃદય ઘવાયું.
સારું થયું, બહુ લોકો નહોતાં આવ્યાં. માત્ર છોકરો ને એનો એક મિત્ર, બે જ જણ હતા.
ભાઈ બહાર જતાં જતાં વળી લેખા પાસે આવ્યો. ‘લેખા પ્લીઝ, સરખી રીતે જવાબ આપજે, આડુંતેડું કંઈ બોલતી નહિ,’ તેના અવાજમાં સાચે જ વિનંતી હતી. લેખા ભાઈનો ચહેરો જોઈ રહી. કેટલી ચિંતાઓથી ઘસાયેલો, તેજવિહીન ચહેરો હતો એ ! એને દયા આવી ગઈ. ઘરનું એકએક જણ, એને પરણાવી દેવા કેટલું ઉત્સુક હતું !
થોડી ઔપચારિક વાતો થઈ. લેખાએ ત્યાં સુધી અંદર રહેવાનું હતું. પછી ચા અને નાસ્તો લઈને બહાર જવાનું હતું. બહેને આવીને છેડો જરા સરખો કર્યો. ભાભીએ ‘બેસ્ટ લક’ કહ્યું.
બહાર આવીને તેણે બધાંને ચા આપી અને પછી શાંતપણે બેઠી. ભાઈ સચિંત ચહેરે તેની સામે જોઈ રહ્યો હતો. છોકરો તો સારો લાગે છે, પણ લેખા જરા વિનયપૂર્વક વાત કરે તો સારું. એના સ્વતંત્ર વિચારોનું હમણાં પ્રદર્શન ન કરે તો સારું. હે ભગવાન, હજી બીજી બે બહેનોનાં લગ્ન કરવાનાં છે અને ઘરમાં કાંઈ જ સગવડ નથી……
લેખાએ નજર ઊંચકીને છોકરાના મોં પર ઠેરવી. ચહેરા પરથી સજ્જન લાગ્યો. વિચારશીલ પણ. આ પહેલાં આવેલા છોકરાઓથી જુદો લાગ્યો. પણ શી ખબર, ચહેરા તો બધાં મહોરાં. અંદરથી કેવો હશે, કેવો નહિ, કોને ખબર !
છોકરો કાંઈ બોલ્યો નહિ, ઉત્સુકતાથી લેખા તરફ જોઈ રહ્યો માત્ર. એના મિત્રે વાત શરૂ કરી. શું અભ્યાસ કર્યો છે, કયા વિષયો ગમે, બહાર ક્યાંય ફર્યા છો – વગેરે. ફરવાની વાત નીકળતાં લેખા ઉત્સાહિત થઈ ગઈ. તેને ફરવાનો ખૂબ શોખ હતો, પણ બહુ તક મળી નહોતી. છોકરાએ પોતે કાશ્મીર ગયો હતો તેની વાતો કરી. ‘પણ મને મનાલી વધારે ગમ્યું. મનાલીથી આગળ રોહતાંગ પાસે છે, ત્યાં અમે ચાલતા ગયેલા,’ તે જરા અટક્યો. લેખાને સીધું પૂછ્યું : ‘તમે લાંબે સુધી ચાલી શકો ?’
‘ખૂબ’, લેખા ઉત્સાહથી બોલી. આજ સુધી બધાએ રસોઈ કે સંગીત કે ચિત્રકામની જ વાતો કરી હતી. આ છોકરો જુદી ભાતનો હતો. તેના હ્રદયમાં આનંદ પથરાવવા લાગ્યો.
‘ચાલવું, દૂર સુધી ચાલવું તો મને બહુ ગમે.’
‘બીજું શું ગમે ?’ છોકરાએ સહજભાવે પૂછ્યું.
‘વાંચવું ગમે, ઘણાંબધાં પુસ્તકો મારી આસપાસ પડ્યાં હોય એવું મને અતિશય ગમે.’ લેખાની સભાનતા ઓછી થઈ ગઈ.
‘અને શું ન ગમે ?’ છોકરાના પ્રશનમાં હવે હાસ્યની છાંટ હતી. લેખા પણ હસી. ‘સાવ સાચું કહું ?’
મા સ્વસ્થ થઈ. ભાઈએ રૂમાલ કાઢી કપાળ પર ફેરવ્યો.
‘ખોટું બોલી શકો છો ?’
લેખા ખુલ્લા હૃદયથી હસી. ‘ના, પણ આવા મેળાપમાં બધા લોકો બહુ ઠાવકી વાતો કરવાની અપેક્ષા રાખતા હોય છે. હું સાચું, કહું તે કદાચ તમને ન ગમે…’
ભાઈ હતાશ થઈ ગયો. આટલું બધું કહ્યું હતું, છતાંય ? તે છોકરાના મુખભાવ ભણી તાકી રહ્યો, પણ છોકરો આનંદમાં હતો. ‘મને તો લોકો સાચું બોલે તે જ ગમે.’
લેખા ઘડીક એને જોઈ રહી.
‘તો હું તમને એક પ્રશ્ન પૂછું ?’
‘હા, પૂછો ને !’
‘તમને સ્ત્રી સ્વતંત્ર વિચાર હોય તે ગમે કે તે એકદમ આજ્ઞાંકિત થઈને રહે તે ગમે ?’
સત્યનાશ ! આટલો સારો છોકરો હાથમાંથી જશે. ઓ ભગવાન, આ છોકરીને ક્યારે સદબુદ્ધિ આવશે ?’
છોકરો દાંત દેખાય તેટલું મોકળું હસ્યો. એના દાંત ચોખ્ખા, ડાઘ વગરના, એકસરખા હતા. ‘તો હું પણ તમને સાચી વાત કહું. આજ સુધી જે છોકરીઓ જોઈ એ બધી મને એવી સાવ અસ્મિતા વગરની લાગી હતી ! પહેલીવાર હું એક છોકરીમાં તેજ જોઉં છું. મને શું ગમે છે ? એમ તમે પૂછો તો હું કહું કે મને સામા પ્રશ્નો પૂછે એવી, પડકાર ફેંકે એવી છોકરી ગમે.’
લેખાના મોં પર લોહી ધસી આવ્યું. માનો ચહેરો હળવો થયો. ભાઈએ એક ઊંડો શ્વાસ લીધો.
‘અને બીજી એક સાચી વાત કહું ?’
ભાઈ ચમક્યો. હજી શું કહેવાનું છે ?
‘શું ?’
‘મને તમે ગમ્યાં છો. તમને હું પસંદ પડ્યો કે નહિ ખબર નથી, પણ તમારી હા હશે તો હું ખરેખર રાજી થઈશ.’ છોકરાના અવાજમાં નિખાલસતા હતી.
‘પણ મારી એક શરત છે.’ લેખાએ કહ્યું.
વળી એક તંગ ક્ષણ, આશંકા અને ભય.
‘શી શરત છે ?’
‘મેં મનમાં વિચારેલું..’ લેખા સહેજ અચકાઈ.
‘કહો ને, શું વિચારેલું ?’
‘કે લગ્ન કરીને જે હનીમૂન માટે ફ્લાવરવેલી જવાનું વિચારી શકે તે માણસ સાથે મારો મેળ મળશે.’
‘ખરેખર !’ છોકરો ઊભો થઈને લેખા પાસે ધસી આવ્યો, ‘ખરેખર, તમે એમ વિચારેલું શું ? મેં પણ એમ વિચારેલું કે લગ્ન કરીને હિમાલયમાં હાઈકિંગ માટે જવું….’
લેખાનો ચહેરો પ્રસન્નતામાં નહાઈ રહ્યો. ખંડમાં એક ઉલ્લાસ ઢોળાઈ રહ્યો. અંદર ઊભા રહીને વાતો સાંભળતી ભાભી બહાર આવીને છોકરાને ઉદ્દેશી ટહુકતા સ્વરે બોલી : ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ.’
મહાભારતની રચના – નાનાભાઈ ભટ્ટ
વ્યાસ ભગવાન એક વાર બદરિકાશ્રમમાં બેઠા હતા. ત્યાં નારદમુનિ આવી ચડ્યા. ત્યારે નારદે વ્યાસને પૂછ્યું, ‘ભગવાન, તમે પરમતત્વનું ઊંડું ચિંતન કર્યું છે, છતાં તમારા મુખ પર આવો ખેદ કેમ ?’
વ્યાસ બોલ્યા, ‘ભક્તરાજ નારદ, તમારી વાત સાચી છે. મેં ‘વેદ’ના વિભાગ કર્યા અને ‘વેદાંગસુત્રો’ની રચના કરી; છતાં કોણ જાણે કેમ મારા ચિત્તમાં હું પ્રસન્નતા અનુભવતો નથી. તમે યોગી છો, તો મારા ખેદનું કારણ મને સમજાવો તો તમારો મોટો ઉપકાર થશે.’
આવાં વચન સાંભળીને નારદ ઘડીભર શાંત રહ્યા અને પછી ઊંડા વિચારમાંથી જાગીને બોલતા હોય એમ બોલ્યા, ‘વ્યાસજી, મને તમારા ખેદનું કારણ સમજાય છે. તમે ‘વેદ’ રચ્યા એ વાત સાચી; પણ તમારા ‘વેદ’ અને ‘વેદાંત’ એ તો વિદ્વાન બ્રાહ્મણો સમજી શકે એવાં ગણાય. પરંતુ આવા વિદ્વાન બ્રહ્માણોની સંખ્યા કેટલી ? આવા ગણ્યાંગાંઠ્યા પંડિતોને બાદ કરીએ તો ‘વેદ-વેદાંત’ ના અધિકારી પણ ન ગણાય એવા લાખો શૂદ્રો, સ્ત્રીઓ, અભણ, અનાર્ય એ બધાં લોકોને તો તમારા જ્ઞાનનો લાભ જ નથી મળ્યો. ભગવાન તો વિદ્વાનનો પણ છે અને અભણનો પણ છે, બ્રહ્માણનો છે અને શુદ્રોનો પણ છે, પુરુષોનો છે અને સ્ત્રીઓનો પણ છે – અને તેમાં પણ જે અભણ છે, દલિત છે, ગરીબ છે, તેનો તે વધારે છે. માટે આવાં લાખો અભણ સ્ત્રી-પુરુષો સમજે એવી રીતે તમે તમારું શાસ્ત્ર લખો, તો તમે વિરાટ ભગવાનની સેવા કરી ગણાશે. અને ત્યારે તમારો ખેદ આપોઆપ દૂર થશે.’
વ્યાસ બોલ્યા, ‘નારદજી, વિચાર કરતાં મને પણ તમારી વાત યથાર્થ લાગે છે.
આ પ્રમાણે વાતો ચાલતી હતી ત્યાં તો વ્યાસ ભગવાનના મનમાં ‘મહાભારત’ની વાતો કેમ જાણે આકાર લેવા માંડી અને તેમની આર્ષવાણી ફૂટું ફૂટું થવા લાગી. એટલે વ્યાસે નારદને જણાવ્યું, ‘ભક્તરાજ, તમે કહો છો તેવો અભણ લોકોનો ‘વેદ’ મારે લખવો હોય તો તેના માટે એવો હોશિયાર લખનારો જોઈએ. ભગવાનની કૃપાથી મને બધું સ્ફુરશે, પણ એ લખવા માટે તમે મને કોઈ યોગ્ય લખનારો આપો.’
વ્યાસનાં વચન સાંભળીને નારદ સીધા ગણપતિ પાસે ગયા અને વિરાટ ભગવાનની સેવાના આ કામમાં વ્યાસના લખનાર થવા માટે ગણપતિને વાત કરી. પણ ગણપતિ તો મોટા દેવ ! ગણપતિ જેવા દેવ વ્યાસ જેવા ઋષિના લખનારા થાય ? પણ નારદજી તો ભારે કુશળ. તેમણે નમ્રતાથી કહ્યું, ‘હે ગણેશ, વ્યાસને અભણ લોકોનો ‘વેદ’ રચવાની પરમાત્માની પ્રેરણા થઈ હોય એમ લાગે છે. એમની પ્રતિભાનો ધોધ ફૂટું ફૂટું થઈ રહ્યો છે. આવે વખતે આ ધોધનો ઝીલનારો કોઈ ન મળે તો પરમાત્માની કૃપા ને વ્યાસની પ્રેરણા એળે જાય. વ્યાસના આ ધોધને ઝીલનારો તમારા વિના બીજો કોઈ દેખાતો નથી. માટે સમાજના કલ્યાણ ખાતર તમે આ લખવાનું કામ સ્વીકારો.’
ગણેશ ઘડીભર વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા, ‘ભલે હું વ્યાસની કૃતિનો લેખક થાઉં; પણ મારી એક શરત વ્યાસ સ્વીકારે. વ્યાસનો કવિતાપ્રવાહ ખરેખર ધોધ જ હોય તો મારે લખતાં લખતાં કદી અટકવું પડે નહીં એમ વ્યાસ લખાવે. જો લખતાં લખતાં મારે બેસી રહેવું પડે, તો હું લખવાનું કામ છોડી દઉં.’
નારદે બદરિકાશ્રમમાં આવીને બધી વાત વ્યાસને કહી, એટલે વ્યાસ પણ ઘડીક તો વિચારમાં પડી ગયા, પણ પછી બોલી ઊઠ્યા, ‘નારદજી, ભલે, ગણપતિને લખતાં લખતાં વચ્ચે અટકવું ન પડે એવી રીતે હું લખાવીશ. પણ ગણેશ ભગવાનને કહેશો કે એમણે પણ કોઈ શ્લોક સમજ્યા વિના લખાણ આગળ ચલાવવું નહીં.’
ગણપતિએ એ વાત આનંદથી સ્વીકારી. ગણેશ પોતે જ વિદ્યાના અધિષ્ઠાતા હતા, એટલે શ્લોકો સમજવામાં તેમને જરાય મુશ્કેલી આવે તેમ ન હતું. પણ વ્યાસ ભગવાને એવી યુક્તિ કરી કે દર એકસો શ્લોકને અંતે એક એક કૂટ (કોયડો) શ્લોક એ ગોઠવતા ગયા, અને ગણપતિ આ કૂટ શ્લોકનો અર્થ બેસાડવા રોકાય, એટલી વારમાં વ્યાસ બીજા ત્રણસો નવા શ્લોક વિચારી લે અને કામ આગળ ચલાવે. આ રીતે થઈ મહાભારતની રચના.
વ્યાસ બોલ્યા, ‘ભક્તરાજ નારદ, તમારી વાત સાચી છે. મેં ‘વેદ’ના વિભાગ કર્યા અને ‘વેદાંગસુત્રો’ની રચના કરી; છતાં કોણ જાણે કેમ મારા ચિત્તમાં હું પ્રસન્નતા અનુભવતો નથી. તમે યોગી છો, તો મારા ખેદનું કારણ મને સમજાવો તો તમારો મોટો ઉપકાર થશે.’
આવાં વચન સાંભળીને નારદ ઘડીભર શાંત રહ્યા અને પછી ઊંડા વિચારમાંથી જાગીને બોલતા હોય એમ બોલ્યા, ‘વ્યાસજી, મને તમારા ખેદનું કારણ સમજાય છે. તમે ‘વેદ’ રચ્યા એ વાત સાચી; પણ તમારા ‘વેદ’ અને ‘વેદાંત’ એ તો વિદ્વાન બ્રાહ્મણો સમજી શકે એવાં ગણાય. પરંતુ આવા વિદ્વાન બ્રહ્માણોની સંખ્યા કેટલી ? આવા ગણ્યાંગાંઠ્યા પંડિતોને બાદ કરીએ તો ‘વેદ-વેદાંત’ ના અધિકારી પણ ન ગણાય એવા લાખો શૂદ્રો, સ્ત્રીઓ, અભણ, અનાર્ય એ બધાં લોકોને તો તમારા જ્ઞાનનો લાભ જ નથી મળ્યો. ભગવાન તો વિદ્વાનનો પણ છે અને અભણનો પણ છે, બ્રહ્માણનો છે અને શુદ્રોનો પણ છે, પુરુષોનો છે અને સ્ત્રીઓનો પણ છે – અને તેમાં પણ જે અભણ છે, દલિત છે, ગરીબ છે, તેનો તે વધારે છે. માટે આવાં લાખો અભણ સ્ત્રી-પુરુષો સમજે એવી રીતે તમે તમારું શાસ્ત્ર લખો, તો તમે વિરાટ ભગવાનની સેવા કરી ગણાશે. અને ત્યારે તમારો ખેદ આપોઆપ દૂર થશે.’
વ્યાસ બોલ્યા, ‘નારદજી, વિચાર કરતાં મને પણ તમારી વાત યથાર્થ લાગે છે.
આ પ્રમાણે વાતો ચાલતી હતી ત્યાં તો વ્યાસ ભગવાનના મનમાં ‘મહાભારત’ની વાતો કેમ જાણે આકાર લેવા માંડી અને તેમની આર્ષવાણી ફૂટું ફૂટું થવા લાગી. એટલે વ્યાસે નારદને જણાવ્યું, ‘ભક્તરાજ, તમે કહો છો તેવો અભણ લોકોનો ‘વેદ’ મારે લખવો હોય તો તેના માટે એવો હોશિયાર લખનારો જોઈએ. ભગવાનની કૃપાથી મને બધું સ્ફુરશે, પણ એ લખવા માટે તમે મને કોઈ યોગ્ય લખનારો આપો.’
વ્યાસનાં વચન સાંભળીને નારદ સીધા ગણપતિ પાસે ગયા અને વિરાટ ભગવાનની સેવાના આ કામમાં વ્યાસના લખનાર થવા માટે ગણપતિને વાત કરી. પણ ગણપતિ તો મોટા દેવ ! ગણપતિ જેવા દેવ વ્યાસ જેવા ઋષિના લખનારા થાય ? પણ નારદજી તો ભારે કુશળ. તેમણે નમ્રતાથી કહ્યું, ‘હે ગણેશ, વ્યાસને અભણ લોકોનો ‘વેદ’ રચવાની પરમાત્માની પ્રેરણા થઈ હોય એમ લાગે છે. એમની પ્રતિભાનો ધોધ ફૂટું ફૂટું થઈ રહ્યો છે. આવે વખતે આ ધોધનો ઝીલનારો કોઈ ન મળે તો પરમાત્માની કૃપા ને વ્યાસની પ્રેરણા એળે જાય. વ્યાસના આ ધોધને ઝીલનારો તમારા વિના બીજો કોઈ દેખાતો નથી. માટે સમાજના કલ્યાણ ખાતર તમે આ લખવાનું કામ સ્વીકારો.’
ગણેશ ઘડીભર વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા, ‘ભલે હું વ્યાસની કૃતિનો લેખક થાઉં; પણ મારી એક શરત વ્યાસ સ્વીકારે. વ્યાસનો કવિતાપ્રવાહ ખરેખર ધોધ જ હોય તો મારે લખતાં લખતાં કદી અટકવું પડે નહીં એમ વ્યાસ લખાવે. જો લખતાં લખતાં મારે બેસી રહેવું પડે, તો હું લખવાનું કામ છોડી દઉં.’
નારદે બદરિકાશ્રમમાં આવીને બધી વાત વ્યાસને કહી, એટલે વ્યાસ પણ ઘડીક તો વિચારમાં પડી ગયા, પણ પછી બોલી ઊઠ્યા, ‘નારદજી, ભલે, ગણપતિને લખતાં લખતાં વચ્ચે અટકવું ન પડે એવી રીતે હું લખાવીશ. પણ ગણેશ ભગવાનને કહેશો કે એમણે પણ કોઈ શ્લોક સમજ્યા વિના લખાણ આગળ ચલાવવું નહીં.’
ગણપતિએ એ વાત આનંદથી સ્વીકારી. ગણેશ પોતે જ વિદ્યાના અધિષ્ઠાતા હતા, એટલે શ્લોકો સમજવામાં તેમને જરાય મુશ્કેલી આવે તેમ ન હતું. પણ વ્યાસ ભગવાને એવી યુક્તિ કરી કે દર એકસો શ્લોકને અંતે એક એક કૂટ (કોયડો) શ્લોક એ ગોઠવતા ગયા, અને ગણપતિ આ કૂટ શ્લોકનો અર્થ બેસાડવા રોકાય, એટલી વારમાં વ્યાસ બીજા ત્રણસો નવા શ્લોક વિચારી લે અને કામ આગળ ચલાવે. આ રીતે થઈ મહાભારતની રચના.
वैराग्य -मुँशी प्रेमचँद
मुँशी शालिग्राम बनारस के पुराने रईस थे। जीवन-वृति वकालत थी और पैतृक सम्पत्ति भी अधिक थी। दशाश्वमेध घाट पर उनका वैभवान्वित गृह आकाश को स्पर्श करता था। उदार ऐसे कि पचीस-तीस हजार की वाषिर्क आय भी व्यय को पूरी न होती थी। साधु-ब्राहमणों के बड़े श्रद्वावान थे। वे जो कुछ कमाते, वह स्वयं ब्रह्रमभोज और साधुओं के भंडारे एवं सत्यकार्य में व्यय हो जाता। नगर में कोई साधु-महात्मा आ जाये, वह मुंशी जी का अतिथि। संस्कृत के ऐसे विद्वान कि बड़े-बड़े पंडित उनका लोहा मानते थे वेदान्तीय सिद्वान्तों के वे अनुयायी थे। उनके चित्त की प्रवृति वैराग्य की ओर थी।
मुंशीजी को स्वभावत: बच्चों से बहुत प्रेम था। मुहल्ले-भर के बच्चे उनके प्रेम-वारि से अभिसिंचित होते रहते थे। जब वे घर से निकलते थे तब बालाकों का एक दल उसके साथ होता था। एक दिन कोई पाषाण-हृदय माता अपने बच्वे को मार थी। लड़का बिलख-बिलखकर रो रहा था। मुंशी जी से न रहा गया। दौड़े, बच्चे को गोद में उठा लिया और स्त्री के सम्मुख अपना सिर झुक दिया। स्त्री ने उस दिन से अपने लड़के को न मारने की शपथ खा ली जो मनुष्य दूसरो के बालकों का ऐसा स्नेही हो, वह अपने बालक को कितना प्यार करेगा, सो अनुमान से बाहर है। जब से पुत्र पैदा हुआ, मुंशी जी संसार के सब कार्यो से अलग हो गये। कहीं वे लड़के को हिंडोल में झुला रहे हैं और प्रसन्न हो रहे हैं। कहीं वे उसे एक सुन्दर सैरगाड़ी में बैठाकर स्वयं खींच रहे हैं। एक क्षण के लिए भी उसे अपने पास से दूर नहीं करते थे। वे बच्चे के स्नेह में अपने को भूल गये थे।
सुवामा ने लड़के का नाम प्रतापचन्द्र रखा था। जैसा नाम था वैसे ही उसमें गुण भी थे। वह अत्यन्त प्रतिभाशाली और रुपवान था। जब वह बातें करता, सुनने वाले मुग्ध हो जाते। भव्य ललाट दमक-दमक करता था। अंग ऐसे पुष्ट कि द्विगुण डीलवाले लड़कों को भी वह कुछ न समझता था। इस अल्प आयु ही में उसका मुख-मण्डल ऐसा दिव्य और ज्ञानमय था कि यदि वह अचानक किसी अपरिचित मनुष्य के सामने आकर खड़ा हो जाता तो वह विस्मय से ताकने लगता था।
इस प्रकार हंसते-खेलते छ: वर्ष व्यतीत हो गये। आनंद के दिन पवन की भांति सन्न-से निकल जाते हैं और पता भी नहीं चलता। वे दुर्भाग्य के दिन और विपत्ति की रातें हैं, जो काटे नहीं कटतीं। प्रताप को पैदा हुए अभी कितने दिन हुए। बधाई की मनोहारिणी ध्वनि कानों मे गूंज रही थी छठी वर्षगांठ आ पहुंची। छठे वर्ष का अंत दुर्दिनों का श्रीगणेश था। मुंशी शालिग्राम का सांसारिक सम्बन्ध केवल दिखावटी था। वह निष्काम और निस्सम्बद्व जीवन व्यतीत करते थे। यद्यपि प्रकट वह सामान्य संसारी मनुष्यों की भांति संसार के क्लेशों से क्लेशित और सुखों से हर्षित दृष्टिगोचर होते थे, तथापि उनका मन सर्वथा उस महान और आनन्दपूर्व शांति का सुख-भोग करता था, जिस पर दु:ख के झोंकों और सुख की थपकियों का कोई प्रभाव नहीं पड़ता है।
माघ का महीना था। प्रयाग में कुम्भ का मेला लगा हुआ था। रेलगाड़ियों में यात्री रुई की भांति भर-भरकर प्रयाग पहुंचाये जाते थे। अस्सी-अस्सी बरस के वृद्व-जिनके लिए वर्षो से उठना कठिन हो रहा था- लंगड़ाते, लाठियां टेकते मंजिल तै करके प्रयागराज को जा रहे थे। बड़े-बड़े साधु-महात्मा, जिनके दर्शनो की इच्छा लोगों को हिमालय की अंधेरी गुफाओं में खींच ले जाती थी, उस समय गंगाजी की पवित्र तरंगों से गले मिलने के लिए आये हुए थे। मुंशी शालिग्राम का भी मन ललचाया। सुवाम से बोले- कल स्नान है।
सुवामा - सारा मुहल्ला सूना हो गया। कोई मनुष्य नहीं दीखता।
मुंशी - तुम चलना स्वीकार नहीं करती, नहीं तो बड़ा आनंद होता। ऐसा मेला तुमने कभी नहीं देखा होगा।
सुवामा - ऐसे मेला से मेरा जी घबराता है।
मुंशी - मेरा जी तो नहीं मानता। जब से सुना कि स्वामी परमानन्द जी आये हैं तब से उनके दर्शन के लिए चित्त उद्विग्न हो रहा है।
सुवामा पहले तो उनके जाने पर सहमत न हुई, पर जब देखा कि यह रोके न रुकेंगे, तब विवश होकर मान गयी। उसी दिन मुंशी जी ग्यारह बजे रात को प्रयागराज चले गये। चलते समय उन्होंने प्रताप के मुख का चुम्बन किया और स्त्री को प्रेम से गले लगा लिया। सुवामा ने उस समय देखा कि उनके नेञ सजल हैं। उसका कलेजा धक से हो गया। जैसे चैत्र मास में काली घटाओं को देखकर कृषक का हृदय कॉंपने लगता है, उसी भाती मुंशीजी ने नेत्रों का अश्रुपूर्ण देखकर सुवामा कम्पित हुई। अश्रु की वे बूंदें वैराग्य और त्याग का अगाघ समुद्र थीं। देखने में वे जैसे नन्हे जल के कण थीं, पर थीं वे कितनी गंभीर और विस्तीर्ण।
उधर मुंशी जी घर के बाहर निकले और इधर सुवामा ने एक ठंडी श्वास ली। किसी ने उसके हृदय में यह कहा कि अब तुझे अपने पति के दर्शन न होंगे। एक दिन बीता, दो दिन बीते, चौथा दिन आया और रात हो गयी, यहा तक कि पूरा सप्ताह बीत गया, पर मुंशी जी न आये। तब तो सुवामा को आकुलता होने लगी। तार दिये, आदमी दौड़ाये, पर कुछ पता न चला। दूसरा सप्ताह भी इसी प्रयत्न में समाप्त हो गया। मुंशी जी के लौटने की जो कुछ आशा शेष थी, वह सब मिट्टी में मिल गयी। मुंशी जी का अदृश्य होना उनके कुटुम्ब मात्र के लिए ही नहीं, वरन सारे नगर के लिए एक शोकपूर्ण घटना थी। हाटों में दुकानों पर, हथाइयो में अर्थात चारों और यही वार्तालाप होता था। जो सुनता, वही शोक करता- क्या धनी, क्या निर्धन। यह शौक सबको था। उसके कारण चारों और उत्साह फैला रहता था। अब एक उदासी छा गयी। जिन गलियों से वे बालकों का झुण्ड लेकर निकलते थे, वहां अब धूल उड़ रही थी। बच्चे बराबर उनके पास आने के लिए रोते और हठ करते थे। उन बेचारों को यह सुध कहां थी कि अब प्रमोद सभा भंग हो गयी है। उनकी माताएं ऑंचल से मुख ढांप-ढांपकर रोतीं मानों उनका सगा प्रेमी मर गया है।
वैसे तो मुंशी जी के गुप्त हो जाने का रोना सभी रोते थे। परन्तु सब से गाढ़े आंसू, उन आढतियों और महाजनों के नेत्रों से गिरते थे, जिनके लेने-देने का लेखा अभी नहीं हुआ था। उन्होंने दस-बारह दिन जैसे-जैसे करके काटे, पश्चात एक-एक करके लेखा के पत्र दिखाने लगे। किसी ब्रहृनभोज मे सौ रुपये का घी आया है और मूल्य नहीं दिया गया। कही से दो-सौ का मैदा आया हुआ है। बजाज का सहस्रों का लेखा है। मन्दिर बनवाते समय एक महाजन के बीस सहस्र ऋण लिया था, वह अभी वैसे ही पड़ा हुआ है लेखा की तो यह दशा थी। सामग्री की यह दशा कि एक उत्तम गृह और तत्सम्बन्धिनी सामग्रियों के अतिरिक्त कोई वस्त न थी, जिससे कोई बड़ी रकम खड़ी हो सके। भू-सम्पत्ति बेचने के अतिरिक्त अन्य कोई उपाय न था, जिससे धन प्राप्त करके ऋण चुकाया जाए।
बेचारी सुवामा सिर नीचा किए हुए चटाई पर बैठी थी और प्रतापचन्द्र अपने लकड़ी के घोड़े पर सवार आंगन में टख-टख कर रहा था कि पण्डित मोटेराम शास्त्री - जो कुल के पुरोहित थे - मुस्कराते हुए भीतर आये। उन्हें प्रसन्न देखकर निराश सुवामा चौंककर उठ बैठी कि शायद यह कोई शुभ समाचार लाये हैं। उनके लिए आसन बिछा दिया और आशा-भरी दृष्टि से देखने लगी। पण्डितजी आसान पर बैठे और सुंघनी सूंघते हुए बोले तुमने महाजनों का लेखा देखा?
सुवामा ने निराशापूर्ण शब्दों में कहा-हां, देखा तो।
मोटेराम-रकम बड़ी गहरी है। मुंशीजी ने आगा-पीछा कुछ न सोचा, अपने यहां कुछ हिसाब-किताब न रखा।
सुवामा-हां अब तो यह रकम गहरी है, नहीं तो इतने रुपये क्या, एक-एक भोज में उठ गये हैं।
मोटेराम-सब दिन समान नहीं बीतते।
सुवामा-अब तो जो ईश्वर करेगा सो होगा, क्या कर सकती हूं।
मोटेराम- हां ईश्वर की इच्छा तो मूल ही है, मगर तुमने भी कुछ सोचा है ?
सुवामा-हां गांव बेच डालूंगी।
मोटेराम-राम-राम। यह क्या कहती हो ? भूमि बिक गयी, तो फिर बात क्या रह जायेगी?
मोटेराम- भला, पृथ्वी हाथ से निकल गयी, तो तुम लोगों का जीवन निर्वाह कैसे होगा?
सुवामा-हमारा ईश्वर मालिक है। वही बेड़ा पार करेगा।
मोटेराम यह तो बड़े अफसोस की बात होगी कि ऐसे उपकारी पुरुष के लड़के-बाले दु:ख भोगें।
सुवामा-ईश्वर की यही इच्छा है, तो किसी का क्या बस?
मोटेराम-भला, मैं एक युक्ति बता दूं कि सांप भी मर जाए और लाठी भी न टूटे।
सुवामा- हां, बतलाइए बड़ा उपकार होगा।
मोटेराम-पहले तो एक दरख्वास्त लिखवाकर कलक्टर साहिब को दे दो कि मालगुलारी माफ की जाये। बाकी रुपये का बन्दोबस्त हमारे ऊपर छोड दो। हम जो चाहेंगे करेंगे, परन्तु इलाके पर आंच ना आने पायेगी।
सुवामा-कुछ प्रकट भी तो हो, आप इतने रुपये कहां से लायेंगी?
मोटेराम- तुम्हारे लिए रुपये की क्या कमी है? मुंशी जी के नाम पर बिना लिखा-पढ़ी के पचास हजार रुपये का बन्दोस्त हो जाना कोई बड़ी बात नहीं है। सच तो यह है कि रुपया रखा हुआ है, तुम्हारे मुंह से ‘हां’ निकलने की देरी है।
सुवामा- नगर के भद्र-पुरुषों ने एकत्र किया होगा?
मोटेराम- हां, बात-की-बात में रुपया एकत्र हो गया। साहब का इशारा बहुत था।
सुवामा-कर-मुक्ति के लिए प्रार्थना-पञ मुझसे न लिखवाया जाएगा और मैं अपने स्वामी के नाम ऋण ही लेना चाहती हूं। मैं सबका एक-एक पैसा अपने गांवों ही से चुका दूंगी।
यह कहकर सुवामा ने रुखाई से मुंह फेर लिया और उसके पीले तथा शोकान्वित बदन पर क्रोध-सा झलकने लगा। मोटेराम ने देखा कि बात बिगड़ना चाहती है, तो संभलकर बोले- अच्छा, जैसे तुम्हारी इच्छा। इसमें कोई जबरदस्ती नहीं है। मगर यदि हमने तुमको किसी प्रकार का दु:ख उठाते देखा, तो उस दिन प्रलय हो जायेगा। बस, इतना समझ लो।
सुवामा-तो आप क्या यह चाहते हैं कि मैं अपने पति के नाम पर दूसरों की कृतज्ञता का भार रखूं? मैं इसी घर में जल मरुंगी, अनशन करते-करते मर जाऊंगी, पर किसी की उपकृत न बनूंगी।
मोटेराम-छि:छि:। तुम्हारे ऊपर निहोरा कौन कर सकता है? कैसी बात मुख से निकालती है? ऋण लेने में कोई लाज नहीं है। कौन रईस है जिस पर लाख दो-लाख का ऋण न हो?
सुवामा- मुझे विश्वास नहीं होता कि इस ऋण में निहोरा है।
मोटेराम- सुवामा, तुम्हारी बुद्वि कहां गयी? भला, सब प्रकार के दु:ख उठा लोगी पर क्या तुम्हें इस बालक पर दया नहीं आती?
मोटेराम की यह चोट बहुत कड़ी लगी। सुवामा सजलनयना हो गई। उसने पुत्र की ओर करुणा-भरी दृष्टि से देखा। इस बच्चे के लिए मैंने कौन-कौन सी तपस्या नहीं की? क्या उसके भाग्य में दु:ख ही बदा है। जो अमोला जलवायु के प्रखर झोंकों से बचाता जाता था, जिस पर सूर्य की प्रचण्ड किरणें न पड़ने पाती थीं, जो स्नेह-सुधा से अभी सिंचित रहता था, क्या वह आज इस जलती हुई धूप और इस आग की लपट में मुरझायेगा? सुवामा कई मिनट तक इसी चिन्ता में बैठी रही। मोटेराम मन-ही-मन प्रसन्न हो रहे थे कि अब सफलीभूत हुआ। इतने में सुवामा ने सिर उठाकर कहा-जिसके पिता ने लाखों को जिलाया-खिलाया, वह दूसरों का आश्रित नहीं बन सकता। यदि पिता का धर्म उसका सहायक होगा, तो स्वयं दस को खिलाकर खायेगा। लड़के को बुलाते हुए ‘बेटा। तनिक यहां आओ। कल से तुम्हारी मिठाई, दूध, घी सब बन्द हो जायेंगे। रोओगे तो नहीं?’ यह कहकर उसने बेटे को प्यार से बैठा लिया और उसके गुलाबी गालों का पसीना पोंछकर चुम्बन कर लिया।
प्रताप- क्या कहा? कल से मिठाई बन्द होगी? क्यों क्या हलवाई की दुकान पर मिठाई नहीं है?
सुवामा-मिठाई तो है, पर उसका रुपया कौन देगा?
प्रताप- हम बड़े होंगे, तो उसको बहुत-सा रुपया देंगे। चल, टख। टख। देख मां, कैसा तेज घोड़ा है।
सुवामा की आंखों में फिर जल भर आया। ‘हा हन्त। इस सौन्दर्य और सुकुमारता की मूर्ति पर अभी से दरिद्रता की आपत्तियां आ जायेंगी। नहीं नहीं, मैं स्वयं सब भोग लूंगी। परन्तु अपने प्राण-प्यारे बच्चे के ऊपर आपत्ति की परछाहीं तक न आने दूंगी।’ माता तो यह सोच रही थी और प्रताप अपने हठी और मुंहजोर घोड़े पर चढ़ने में पूर्ण शक्ति से लीन हो रहा था। बच्चे मन के राजा होते हैं।
अभिप्राय यह कि मोटेराम ने बहुत जाल फैलाया। विविध प्रकार का वाक्चातुर्य दिखलाया, परन्तु सुवामा ने एक बार ‘नहीं करके ‘हां’ न की। उसकी इस आत्मरक्षा का समाचार जिसने सुना, धन्य-धन्य कहा। लोगों के मन में उसकी प्रतिष्टा दूनी हो गयी। उसने वही किया, जो ऐसे संतोषपूर्ण और उदार-हृदय मनुष्य की स्त्री को करना उचित था।
इसके पन्द्रहवें दिन इलाका नीलामा पर चढ़ा। पचास सहस्र रुपये प्राप्त हुए कुल ऋण चुका दिया गया। घर का अनावश्यक सामान बेच दिया गया। मकान में भी सुवामा ने भीतर से ऊंची-ऊंची दीवारें खिंचवा कर दो अलग-अलग खण्ड कर दिये। एक में आप रहने लगी और दूसरा भाड़े पर उठा दिया।
मुंशीजी को स्वभावत: बच्चों से बहुत प्रेम था। मुहल्ले-भर के बच्चे उनके प्रेम-वारि से अभिसिंचित होते रहते थे। जब वे घर से निकलते थे तब बालाकों का एक दल उसके साथ होता था। एक दिन कोई पाषाण-हृदय माता अपने बच्वे को मार थी। लड़का बिलख-बिलखकर रो रहा था। मुंशी जी से न रहा गया। दौड़े, बच्चे को गोद में उठा लिया और स्त्री के सम्मुख अपना सिर झुक दिया। स्त्री ने उस दिन से अपने लड़के को न मारने की शपथ खा ली जो मनुष्य दूसरो के बालकों का ऐसा स्नेही हो, वह अपने बालक को कितना प्यार करेगा, सो अनुमान से बाहर है। जब से पुत्र पैदा हुआ, मुंशी जी संसार के सब कार्यो से अलग हो गये। कहीं वे लड़के को हिंडोल में झुला रहे हैं और प्रसन्न हो रहे हैं। कहीं वे उसे एक सुन्दर सैरगाड़ी में बैठाकर स्वयं खींच रहे हैं। एक क्षण के लिए भी उसे अपने पास से दूर नहीं करते थे। वे बच्चे के स्नेह में अपने को भूल गये थे।
सुवामा ने लड़के का नाम प्रतापचन्द्र रखा था। जैसा नाम था वैसे ही उसमें गुण भी थे। वह अत्यन्त प्रतिभाशाली और रुपवान था। जब वह बातें करता, सुनने वाले मुग्ध हो जाते। भव्य ललाट दमक-दमक करता था। अंग ऐसे पुष्ट कि द्विगुण डीलवाले लड़कों को भी वह कुछ न समझता था। इस अल्प आयु ही में उसका मुख-मण्डल ऐसा दिव्य और ज्ञानमय था कि यदि वह अचानक किसी अपरिचित मनुष्य के सामने आकर खड़ा हो जाता तो वह विस्मय से ताकने लगता था।
इस प्रकार हंसते-खेलते छ: वर्ष व्यतीत हो गये। आनंद के दिन पवन की भांति सन्न-से निकल जाते हैं और पता भी नहीं चलता। वे दुर्भाग्य के दिन और विपत्ति की रातें हैं, जो काटे नहीं कटतीं। प्रताप को पैदा हुए अभी कितने दिन हुए। बधाई की मनोहारिणी ध्वनि कानों मे गूंज रही थी छठी वर्षगांठ आ पहुंची। छठे वर्ष का अंत दुर्दिनों का श्रीगणेश था। मुंशी शालिग्राम का सांसारिक सम्बन्ध केवल दिखावटी था। वह निष्काम और निस्सम्बद्व जीवन व्यतीत करते थे। यद्यपि प्रकट वह सामान्य संसारी मनुष्यों की भांति संसार के क्लेशों से क्लेशित और सुखों से हर्षित दृष्टिगोचर होते थे, तथापि उनका मन सर्वथा उस महान और आनन्दपूर्व शांति का सुख-भोग करता था, जिस पर दु:ख के झोंकों और सुख की थपकियों का कोई प्रभाव नहीं पड़ता है।
माघ का महीना था। प्रयाग में कुम्भ का मेला लगा हुआ था। रेलगाड़ियों में यात्री रुई की भांति भर-भरकर प्रयाग पहुंचाये जाते थे। अस्सी-अस्सी बरस के वृद्व-जिनके लिए वर्षो से उठना कठिन हो रहा था- लंगड़ाते, लाठियां टेकते मंजिल तै करके प्रयागराज को जा रहे थे। बड़े-बड़े साधु-महात्मा, जिनके दर्शनो की इच्छा लोगों को हिमालय की अंधेरी गुफाओं में खींच ले जाती थी, उस समय गंगाजी की पवित्र तरंगों से गले मिलने के लिए आये हुए थे। मुंशी शालिग्राम का भी मन ललचाया। सुवाम से बोले- कल स्नान है।
सुवामा - सारा मुहल्ला सूना हो गया। कोई मनुष्य नहीं दीखता।
मुंशी - तुम चलना स्वीकार नहीं करती, नहीं तो बड़ा आनंद होता। ऐसा मेला तुमने कभी नहीं देखा होगा।
सुवामा - ऐसे मेला से मेरा जी घबराता है।
मुंशी - मेरा जी तो नहीं मानता। जब से सुना कि स्वामी परमानन्द जी आये हैं तब से उनके दर्शन के लिए चित्त उद्विग्न हो रहा है।
सुवामा पहले तो उनके जाने पर सहमत न हुई, पर जब देखा कि यह रोके न रुकेंगे, तब विवश होकर मान गयी। उसी दिन मुंशी जी ग्यारह बजे रात को प्रयागराज चले गये। चलते समय उन्होंने प्रताप के मुख का चुम्बन किया और स्त्री को प्रेम से गले लगा लिया। सुवामा ने उस समय देखा कि उनके नेञ सजल हैं। उसका कलेजा धक से हो गया। जैसे चैत्र मास में काली घटाओं को देखकर कृषक का हृदय कॉंपने लगता है, उसी भाती मुंशीजी ने नेत्रों का अश्रुपूर्ण देखकर सुवामा कम्पित हुई। अश्रु की वे बूंदें वैराग्य और त्याग का अगाघ समुद्र थीं। देखने में वे जैसे नन्हे जल के कण थीं, पर थीं वे कितनी गंभीर और विस्तीर्ण।
उधर मुंशी जी घर के बाहर निकले और इधर सुवामा ने एक ठंडी श्वास ली। किसी ने उसके हृदय में यह कहा कि अब तुझे अपने पति के दर्शन न होंगे। एक दिन बीता, दो दिन बीते, चौथा दिन आया और रात हो गयी, यहा तक कि पूरा सप्ताह बीत गया, पर मुंशी जी न आये। तब तो सुवामा को आकुलता होने लगी। तार दिये, आदमी दौड़ाये, पर कुछ पता न चला। दूसरा सप्ताह भी इसी प्रयत्न में समाप्त हो गया। मुंशी जी के लौटने की जो कुछ आशा शेष थी, वह सब मिट्टी में मिल गयी। मुंशी जी का अदृश्य होना उनके कुटुम्ब मात्र के लिए ही नहीं, वरन सारे नगर के लिए एक शोकपूर्ण घटना थी। हाटों में दुकानों पर, हथाइयो में अर्थात चारों और यही वार्तालाप होता था। जो सुनता, वही शोक करता- क्या धनी, क्या निर्धन। यह शौक सबको था। उसके कारण चारों और उत्साह फैला रहता था। अब एक उदासी छा गयी। जिन गलियों से वे बालकों का झुण्ड लेकर निकलते थे, वहां अब धूल उड़ रही थी। बच्चे बराबर उनके पास आने के लिए रोते और हठ करते थे। उन बेचारों को यह सुध कहां थी कि अब प्रमोद सभा भंग हो गयी है। उनकी माताएं ऑंचल से मुख ढांप-ढांपकर रोतीं मानों उनका सगा प्रेमी मर गया है।
वैसे तो मुंशी जी के गुप्त हो जाने का रोना सभी रोते थे। परन्तु सब से गाढ़े आंसू, उन आढतियों और महाजनों के नेत्रों से गिरते थे, जिनके लेने-देने का लेखा अभी नहीं हुआ था। उन्होंने दस-बारह दिन जैसे-जैसे करके काटे, पश्चात एक-एक करके लेखा के पत्र दिखाने लगे। किसी ब्रहृनभोज मे सौ रुपये का घी आया है और मूल्य नहीं दिया गया। कही से दो-सौ का मैदा आया हुआ है। बजाज का सहस्रों का लेखा है। मन्दिर बनवाते समय एक महाजन के बीस सहस्र ऋण लिया था, वह अभी वैसे ही पड़ा हुआ है लेखा की तो यह दशा थी। सामग्री की यह दशा कि एक उत्तम गृह और तत्सम्बन्धिनी सामग्रियों के अतिरिक्त कोई वस्त न थी, जिससे कोई बड़ी रकम खड़ी हो सके। भू-सम्पत्ति बेचने के अतिरिक्त अन्य कोई उपाय न था, जिससे धन प्राप्त करके ऋण चुकाया जाए।
बेचारी सुवामा सिर नीचा किए हुए चटाई पर बैठी थी और प्रतापचन्द्र अपने लकड़ी के घोड़े पर सवार आंगन में टख-टख कर रहा था कि पण्डित मोटेराम शास्त्री - जो कुल के पुरोहित थे - मुस्कराते हुए भीतर आये। उन्हें प्रसन्न देखकर निराश सुवामा चौंककर उठ बैठी कि शायद यह कोई शुभ समाचार लाये हैं। उनके लिए आसन बिछा दिया और आशा-भरी दृष्टि से देखने लगी। पण्डितजी आसान पर बैठे और सुंघनी सूंघते हुए बोले तुमने महाजनों का लेखा देखा?
सुवामा ने निराशापूर्ण शब्दों में कहा-हां, देखा तो।
मोटेराम-रकम बड़ी गहरी है। मुंशीजी ने आगा-पीछा कुछ न सोचा, अपने यहां कुछ हिसाब-किताब न रखा।
सुवामा-हां अब तो यह रकम गहरी है, नहीं तो इतने रुपये क्या, एक-एक भोज में उठ गये हैं।
मोटेराम-सब दिन समान नहीं बीतते।
सुवामा-अब तो जो ईश्वर करेगा सो होगा, क्या कर सकती हूं।
मोटेराम- हां ईश्वर की इच्छा तो मूल ही है, मगर तुमने भी कुछ सोचा है ?
सुवामा-हां गांव बेच डालूंगी।
मोटेराम-राम-राम। यह क्या कहती हो ? भूमि बिक गयी, तो फिर बात क्या रह जायेगी?
मोटेराम- भला, पृथ्वी हाथ से निकल गयी, तो तुम लोगों का जीवन निर्वाह कैसे होगा?
सुवामा-हमारा ईश्वर मालिक है। वही बेड़ा पार करेगा।
मोटेराम यह तो बड़े अफसोस की बात होगी कि ऐसे उपकारी पुरुष के लड़के-बाले दु:ख भोगें।
सुवामा-ईश्वर की यही इच्छा है, तो किसी का क्या बस?
मोटेराम-भला, मैं एक युक्ति बता दूं कि सांप भी मर जाए और लाठी भी न टूटे।
सुवामा- हां, बतलाइए बड़ा उपकार होगा।
मोटेराम-पहले तो एक दरख्वास्त लिखवाकर कलक्टर साहिब को दे दो कि मालगुलारी माफ की जाये। बाकी रुपये का बन्दोबस्त हमारे ऊपर छोड दो। हम जो चाहेंगे करेंगे, परन्तु इलाके पर आंच ना आने पायेगी।
सुवामा-कुछ प्रकट भी तो हो, आप इतने रुपये कहां से लायेंगी?
मोटेराम- तुम्हारे लिए रुपये की क्या कमी है? मुंशी जी के नाम पर बिना लिखा-पढ़ी के पचास हजार रुपये का बन्दोस्त हो जाना कोई बड़ी बात नहीं है। सच तो यह है कि रुपया रखा हुआ है, तुम्हारे मुंह से ‘हां’ निकलने की देरी है।
सुवामा- नगर के भद्र-पुरुषों ने एकत्र किया होगा?
मोटेराम- हां, बात-की-बात में रुपया एकत्र हो गया। साहब का इशारा बहुत था।
सुवामा-कर-मुक्ति के लिए प्रार्थना-पञ मुझसे न लिखवाया जाएगा और मैं अपने स्वामी के नाम ऋण ही लेना चाहती हूं। मैं सबका एक-एक पैसा अपने गांवों ही से चुका दूंगी।
यह कहकर सुवामा ने रुखाई से मुंह फेर लिया और उसके पीले तथा शोकान्वित बदन पर क्रोध-सा झलकने लगा। मोटेराम ने देखा कि बात बिगड़ना चाहती है, तो संभलकर बोले- अच्छा, जैसे तुम्हारी इच्छा। इसमें कोई जबरदस्ती नहीं है। मगर यदि हमने तुमको किसी प्रकार का दु:ख उठाते देखा, तो उस दिन प्रलय हो जायेगा। बस, इतना समझ लो।
सुवामा-तो आप क्या यह चाहते हैं कि मैं अपने पति के नाम पर दूसरों की कृतज्ञता का भार रखूं? मैं इसी घर में जल मरुंगी, अनशन करते-करते मर जाऊंगी, पर किसी की उपकृत न बनूंगी।
मोटेराम-छि:छि:। तुम्हारे ऊपर निहोरा कौन कर सकता है? कैसी बात मुख से निकालती है? ऋण लेने में कोई लाज नहीं है। कौन रईस है जिस पर लाख दो-लाख का ऋण न हो?
सुवामा- मुझे विश्वास नहीं होता कि इस ऋण में निहोरा है।
मोटेराम- सुवामा, तुम्हारी बुद्वि कहां गयी? भला, सब प्रकार के दु:ख उठा लोगी पर क्या तुम्हें इस बालक पर दया नहीं आती?
मोटेराम की यह चोट बहुत कड़ी लगी। सुवामा सजलनयना हो गई। उसने पुत्र की ओर करुणा-भरी दृष्टि से देखा। इस बच्चे के लिए मैंने कौन-कौन सी तपस्या नहीं की? क्या उसके भाग्य में दु:ख ही बदा है। जो अमोला जलवायु के प्रखर झोंकों से बचाता जाता था, जिस पर सूर्य की प्रचण्ड किरणें न पड़ने पाती थीं, जो स्नेह-सुधा से अभी सिंचित रहता था, क्या वह आज इस जलती हुई धूप और इस आग की लपट में मुरझायेगा? सुवामा कई मिनट तक इसी चिन्ता में बैठी रही। मोटेराम मन-ही-मन प्रसन्न हो रहे थे कि अब सफलीभूत हुआ। इतने में सुवामा ने सिर उठाकर कहा-जिसके पिता ने लाखों को जिलाया-खिलाया, वह दूसरों का आश्रित नहीं बन सकता। यदि पिता का धर्म उसका सहायक होगा, तो स्वयं दस को खिलाकर खायेगा। लड़के को बुलाते हुए ‘बेटा। तनिक यहां आओ। कल से तुम्हारी मिठाई, दूध, घी सब बन्द हो जायेंगे। रोओगे तो नहीं?’ यह कहकर उसने बेटे को प्यार से बैठा लिया और उसके गुलाबी गालों का पसीना पोंछकर चुम्बन कर लिया।
प्रताप- क्या कहा? कल से मिठाई बन्द होगी? क्यों क्या हलवाई की दुकान पर मिठाई नहीं है?
सुवामा-मिठाई तो है, पर उसका रुपया कौन देगा?
प्रताप- हम बड़े होंगे, तो उसको बहुत-सा रुपया देंगे। चल, टख। टख। देख मां, कैसा तेज घोड़ा है।
सुवामा की आंखों में फिर जल भर आया। ‘हा हन्त। इस सौन्दर्य और सुकुमारता की मूर्ति पर अभी से दरिद्रता की आपत्तियां आ जायेंगी। नहीं नहीं, मैं स्वयं सब भोग लूंगी। परन्तु अपने प्राण-प्यारे बच्चे के ऊपर आपत्ति की परछाहीं तक न आने दूंगी।’ माता तो यह सोच रही थी और प्रताप अपने हठी और मुंहजोर घोड़े पर चढ़ने में पूर्ण शक्ति से लीन हो रहा था। बच्चे मन के राजा होते हैं।
अभिप्राय यह कि मोटेराम ने बहुत जाल फैलाया। विविध प्रकार का वाक्चातुर्य दिखलाया, परन्तु सुवामा ने एक बार ‘नहीं करके ‘हां’ न की। उसकी इस आत्मरक्षा का समाचार जिसने सुना, धन्य-धन्य कहा। लोगों के मन में उसकी प्रतिष्टा दूनी हो गयी। उसने वही किया, जो ऐसे संतोषपूर्ण और उदार-हृदय मनुष्य की स्त्री को करना उचित था।
इसके पन्द्रहवें दिन इलाका नीलामा पर चढ़ा। पचास सहस्र रुपये प्राप्त हुए कुल ऋण चुका दिया गया। घर का अनावश्यक सामान बेच दिया गया। मकान में भी सुवामा ने भीतर से ऊंची-ऊंची दीवारें खिंचवा कर दो अलग-अलग खण्ड कर दिये। एक में आप रहने लगी और दूसरा भाड़े पर उठा दिया।
Saturday, January 16, 2010
ચાલો ફિલ્મ જોવા – તારક મહેતા
મારા પાડોશી જેઠાલાલને ત્યાં પચ્ચીસ વર્ષ પછી એમના પિતાશ્રીએ પેટલાદથી પધરામણી કરી ત્યારથી જેઠાલાલની ડાગળી ચસકું ચસકું થયા કરતી હતી. જેઠાલાલને એમના એકના એક ચિરંજીવી ટપુડાએ માનસિક રીતે હાલમડોલ તો કરી જ નાખ્યા હતા. તેમાં પિતાશ્રી ચંપકલાલના આવ્યા પછી તો જેઠાલાલ અમારા માળાની સીડી ઉપરથી બે વાર ગોથાં ખાઈ ગયા હતા. રસ્તો ક્રોસ કરવા જતાં એક-બે વાર એ મોટરો નીચે આવતા બચી ગયા હતા. તે ખોટી બસમાં ચઢી જતા અને દુકાનમાં ગ્રાહકો જોડે લડી પડતા. એમ જ લાગે કે જાણે ચંપકલાલ અને તેમના પુત્ર ટપુડાએ એકઠા થઈને જેઠાલાલને પાગલ બનાવવાનું વ્યવસ્થિત કાવતરું કર્યું હતું.
દુકાનેથી પોતાને ઘેર જવાને બદલે હવે જેઠાલાલ મારે ત્યાં આવી તેમની હૈયાવરાળ કાઢતા અને પછી નાછૂટકે મારા આગ્રહને વશ થઈને પોતાને ઘેર જતા. રોજની જેમ આજે એમની રોતી સૂરત સાથે દાખલ થઈ મારા સોફામાં પોટલું થઈને પડતાં જેઠાલાલ કહે :
‘મારા ટપુડાએ ડોસાને ચાકી ચઢાવી ફિલ્મ જોવા તૈયાર કર્યા છે.’ જેઠાલાલે બગડેલા પ્રાઈમસ જેવો નિસાસો નાખતાં કહ્યું.
મને જેઠાલાલનું વલણ પસંદ ના પડ્યું. ‘જુઓ જેઠાલાલ, આ તમારી વાત ખોટી છે. માણસ ઘરડું થાય એટલે શું એને મનોરંજન મેળવવાનો અધિકાર નથી ?’
‘અરે ભાઈસા’બ, એ વાત નથી. મારા ડોસાને બન્ને આંખે મોતિયા પાક્યા છે. એમને એક ફૂટ દૂરનું પણ દેખાતું નથી. દિવસમાં દસ વાર ભીંત સાથે અથડાય છે. આપણે બેઠા હોઈએ ત્યાં આવીને આપણી ઉપર બેસે છે. હવે એમાં શું ફિલ્મ જોવાના હતા ?’
‘એમ તો શ્રવણનાં મા-બાપ આંધળાં હતાં. તોય એણે કાવડમાં બેસાડી ચાર ધામની જાત્રા કરાવી. તો તમારે બાપાને ટેક્સીમાં લાવવા-લઈ જવા છે. દેખાશે નહિ તો ચાર-છ ગાયન સાંભળશે એટલે જરા ખુશ થશે.’ મે જેઠાલાલને હિંમત આપી.
‘મને ખાતરી જ હતી કે તમે આમ જ બોલવાના એટલે મેં ભેગી તમારી પણ બે ટિકિટ લીધી છે.’
‘પણ-’
‘પણબણ કંઈ નહિ. “ધરમ-કરમ”ની છ ટિકિટો લાવ્યો છું.’
‘ધરમ-કરમ ! એ તો ધમાધમીનું ચિત્ર છે.’ મેં કહ્યું.
‘હા- પણ ફિલ્મના નામ ઉપરથી ડોસા એને ધાર્મિક ફિલ્મ સમજ્યા છે. મેં એમને સમજાવ્યા તો કહે : ‘જેઠિયા, પાજી, એમ કહેને કે તારે મને લઈ જવો નથી.’ બોલો, હવે મારે શું કરવું ?’
‘ભલે અમે આવશું’ મારે હા પાડવી પડી.
‘તો જમીને તૈયાર રહેજો. છેલ્લા શોમાં જવું છે.’ કહી જેઠાલાલ ઊપડી ગયા.
રાત્રે સાડા આઠ વાગે અમારો વરઘોડો નીકળ્યો. અમે છ જણ હતા એટલે વિકટોરિયા રોકી. જગાના અભાવે ટપુડો દાદાના ખોળામાં બેઠો અને અમારી રથયાત્રા આગળ ચાલી. ખોળામાં બેઠેલા ટપુડાએ દાદાજીને રનિંગ કોમેન્ટ્રી આપવા માંડી. બે પેઢી વચ્ચે સેન્ડવીચ થઈ ગયેલા જેઠાલાલ મૂંગા મૂંગા ચારે બાજુ ડાફરિયાં મારી પોતાની અસ્વસ્થતા ઢાંકતા હતા.
અમારો વરઘોડો ‘અલંકાર’ સિનેમા પહોંચ્યો. ચંપકલાલની આંખની કચાશને કારણે રસ્તો ઓળંગી સિનેમા સુધી પહોંચવામાં જ અમને બીજો પા કલાક નીકળી ગયો. ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. અંદર અંધારું થઈ ગયું હતું. એટલે અમારા બધાની હાલત આંખે મોતિયા જેવી થઈ. ડોરકીપરની બેટરીને આધારે અમે અમારી બેઠકો તરફ આગળ વધ્યા, પણ ટપુડાના ટેકે આગળ વધી રહેલા ડોસાએ કોઈક સન્નારીનો પગ કચર્યો. સન્નારીએ અંધારામાં ચિત્કાર કર્યો એટલે સન્નારી સાથેના પુરુષે જોરથી ઘાંટો પાડ્યો :
‘અબે અંધા હૈ ક્યા ? દીખતા નહીં હૈ !’
મેં કહ્યું : ‘હા ભાઈ, બુઝર્ગ આદમી હૈ, જરા દેખનેમેં તકલીફ હૈ.’
‘તો ફિલમ દેખને ક્યું આતા હૈ ?’
ત્યાં ટપુડાને દાદાનું અપમાન થતું જોઈ શૂર ચઢ્યું : ‘તેરે બાપુજી કા થિયેટર હૈ ?’
સાંભળીને પેલો પુરુષ એકદમ સીટમાંથી સળંગ ઊભો થઈ ગયો અને નજીકથી પસાર થઈ રહેલા જેઠાલાલની બોચી પકડી. પણ અકળાયેલા જેઠાલાલે એને હડસેલો માર્યો. ઊભો થયેલો પુરુષ એની જ સ્ત્રી ઉપર પડ્યો અને સ્ત્રીએ પાછી ચીસ પાડી. દરમિયાનમાં આજુબાજુ બેઠેલા પ્રેક્ષકોએ પણ જાતજાતના અવાજો કરી એમનો વિરોધ દર્શાવવા માંડ્યો. એટલે ડોરકીપરો દોડી આવ્યા અને બૂમાબૂમ કરી રહેલા પેલા પુરુષને સિનેમાની બહાર ફેંકી દેવાની ધમકી આપી. પેલા પુરુષે અમને ધમકી આપી.
અમારા તરફથી ટપુડો યુદ્ધમાં ઊતરવા ઊભો થતો હતો. પણ અમે એને માંડ માંડ રોક્યો. મારાં પત્ની મારા કાનમાં બબડ્યાં, ‘કહું છું, મને તો બીક લાગે છે.’
‘છો લાગે, હમણાં ચુપચાપ બેસી રહો.’ મેં કહ્યું. હજી પત્નીને શાંત પાડું છું ત્યાં ચંપકલાલ કહે, ‘અલ્યા જેઠ, તું ભારે રઘવાટિયો છે. મારે બાથરૂમમાં જવું’તું ને તું મને બારોબાર સિનેમામાં ખેંચી લાયો.’
જેઠાલાલ ધીરેથી કહે, ‘બાપુજી, હવે તો ફિલમ શરૂ થઈ ગઈ. ઈન્ટરવલમાં જજો.’
‘કેમ ! તારે મને બે કલાક આમ બેસાડીને મારી નાખવો છે ?’ ચંપકલાલે ગર્જના કરી. પાછળના પ્રેક્ષકોએ વિરોધ નોંધાવ્યો, પણ દાદાના લાડકા ટપુડાને શૂરાતન ચડ્યું, ‘ચાલો દાદાજી, લઈ જાઉં.’ કહેતો એ ઊભો થયો. સાથે સાથે ડોસા પણ ઊભા થયા. ઉશ્કેરાયેલા જેઠાલાલે બૂમ પાડી, ‘બેસ.’ તેનાથી પાછળ બેઠેલો કોઈ પ્રેક્ષક ધીરજ ગુમાવી બેઠો એટલે એણે ઊભા થઈ ટપુડાને પરાણે બેસાડવા પ્રયત્ન કર્યો. ટપુડો બેસવાને બદલે પોતાની સીટ ઉપર ઊભો થઈ પેલા પ્રેક્ષકને ધક્કા મારવા લાગ્યો. ટપુડાના અણધાર્યા પ્રતિકારથી ઉશ્કેરાયેલા પ્રેક્ષકોએ ટપુડા ઉપર આક્રમણ કર્યું. વળી પાછી ધક્કામુક્કી, ચીસાચીસ થતાં ડોરકીપરોએ અમારા ઉપર બેટરી ફેંકી. બેટરીના અજવાળાથી બધા હતા તેમ ગોઠવાઈ ગયા.
પડદા ઉપર પ્રેમનાથ પડખામાં એક બાળક લઈ વરસતા વરસાદમાં ભાગંભાગ કરતો હતો. વાર્તા જામી ત્યાં પાછા ચંપકલાલ કહે : ‘અલ્યા જેઠા, મારા મોઢમાંથી ચોકઠું પડી ગયું.’
‘હવે અંધારામાં ચોકઠાં ના જડે, બાપુજી. ઈન્ટરવલમાં ખોળજો.’
ચંપકલાલથી એ સહન ન થયું : ‘તને તારા બાપની પડી નથી. તને ફિલમની પડી છે.’
‘પણ બાપુજી, ફિલમ કંઈ ખાવાની વસ્તુ નથી કે તમારે ચોકઠાની જરૂર પડે. જોતા નથી ? આજુબાજુવાળા આપણને મારવા તૈયાર થઈ ગયા છે તે !’ જેઠાલાલે માંડ માંડ ગુસ્સો કાબૂમાં રાખી કહ્યું.
‘હટ બાયલા, તારા કરતાં તો મારો ટપુડો બહાદુર છે. ટપુડા બેટા, ચાલ, જોઉં મારું ચોકઠું ખોળી કાઢ.’
દાદાજીના પ્રોત્સાહનથી રંગમાં આવેલા ટપુડો સીટ ઉપરથી નીચે ઊતર્યો અને ઘૂંટણિયાં તાણી અંધારામાં ખાંખાખોળાં કરવા લાગ્યો. તેમાં એનો હાથ કોણ જાણે આગલી હરોળમાં બેઠેલી કોઈ બાઈને અડી ગયો અને બાઈ અંધારામાં સફાળી ઊભી થઈ ગઈ.
‘હાય, હાય, કંઈ છે, કંઈ છે.’ બોલતી ખુરશીમાં પગ લઈ લીધા.
સમયસૂચકતા વાપરી ટપુડો ડાહ્યોડમરો થઈ ખુરશીમાં બેસી ગયો અને આગલી હરોળવાળાએ ડોરકીપરને બોલાવી ઉંદરો ફરે છે એવી ફરિયાદ કરી. દરમિયાનમાં અમારી આસપાસ જાતજાતની ગાળો-સિસોટીઓ અને હોંકારાઓ ચાલુ થઈ ગયા.
ચંપકલાલ કહે, ‘જેઠા, મારા ચોકઠા ઉપર હું જ બેઠો છું. મને સખત ચપટી ભરાઈ છે.’
મરણિયા થયેલા જેઠાલાલનાં પત્ની દયાબહેને જાણે એ જ પળની રાહ જોઈ રહ્યાં હોય તેમ ઊભાં થઈ ચાલવા માંડ્યું. પ્રેક્ષકોના ગાલીપ્રદાન વચ્ચે અમે ‘ધરમ-કરમ’ છોડ્યું. વરઘોડો જેમ આવ્યો હતો તેમ પાછો વિક્ટોરિયા ગાડીમાં પાછો ફર્યો. માત્ર ચંપકલાલ બોલતા હતા : ‘ટપુડા, ફરી વાર આપણે બે એકલા જ ફિલમ જોવા આવીશું. જેઠો નકામો લોહી પીએ છે, સુખે સિનેમા જોવા નથી દેતો.’
જેઠાલાલ લાચારીથી મારી સામે જોઈ રહ્યા હતા.
દુકાનેથી પોતાને ઘેર જવાને બદલે હવે જેઠાલાલ મારે ત્યાં આવી તેમની હૈયાવરાળ કાઢતા અને પછી નાછૂટકે મારા આગ્રહને વશ થઈને પોતાને ઘેર જતા. રોજની જેમ આજે એમની રોતી સૂરત સાથે દાખલ થઈ મારા સોફામાં પોટલું થઈને પડતાં જેઠાલાલ કહે :
‘મારા ટપુડાએ ડોસાને ચાકી ચઢાવી ફિલ્મ જોવા તૈયાર કર્યા છે.’ જેઠાલાલે બગડેલા પ્રાઈમસ જેવો નિસાસો નાખતાં કહ્યું.
મને જેઠાલાલનું વલણ પસંદ ના પડ્યું. ‘જુઓ જેઠાલાલ, આ તમારી વાત ખોટી છે. માણસ ઘરડું થાય એટલે શું એને મનોરંજન મેળવવાનો અધિકાર નથી ?’
‘અરે ભાઈસા’બ, એ વાત નથી. મારા ડોસાને બન્ને આંખે મોતિયા પાક્યા છે. એમને એક ફૂટ દૂરનું પણ દેખાતું નથી. દિવસમાં દસ વાર ભીંત સાથે અથડાય છે. આપણે બેઠા હોઈએ ત્યાં આવીને આપણી ઉપર બેસે છે. હવે એમાં શું ફિલ્મ જોવાના હતા ?’
‘એમ તો શ્રવણનાં મા-બાપ આંધળાં હતાં. તોય એણે કાવડમાં બેસાડી ચાર ધામની જાત્રા કરાવી. તો તમારે બાપાને ટેક્સીમાં લાવવા-લઈ જવા છે. દેખાશે નહિ તો ચાર-છ ગાયન સાંભળશે એટલે જરા ખુશ થશે.’ મે જેઠાલાલને હિંમત આપી.
‘મને ખાતરી જ હતી કે તમે આમ જ બોલવાના એટલે મેં ભેગી તમારી પણ બે ટિકિટ લીધી છે.’
‘પણ-’
‘પણબણ કંઈ નહિ. “ધરમ-કરમ”ની છ ટિકિટો લાવ્યો છું.’
‘ધરમ-કરમ ! એ તો ધમાધમીનું ચિત્ર છે.’ મેં કહ્યું.
‘હા- પણ ફિલ્મના નામ ઉપરથી ડોસા એને ધાર્મિક ફિલ્મ સમજ્યા છે. મેં એમને સમજાવ્યા તો કહે : ‘જેઠિયા, પાજી, એમ કહેને કે તારે મને લઈ જવો નથી.’ બોલો, હવે મારે શું કરવું ?’
‘ભલે અમે આવશું’ મારે હા પાડવી પડી.
‘તો જમીને તૈયાર રહેજો. છેલ્લા શોમાં જવું છે.’ કહી જેઠાલાલ ઊપડી ગયા.
રાત્રે સાડા આઠ વાગે અમારો વરઘોડો નીકળ્યો. અમે છ જણ હતા એટલે વિકટોરિયા રોકી. જગાના અભાવે ટપુડો દાદાના ખોળામાં બેઠો અને અમારી રથયાત્રા આગળ ચાલી. ખોળામાં બેઠેલા ટપુડાએ દાદાજીને રનિંગ કોમેન્ટ્રી આપવા માંડી. બે પેઢી વચ્ચે સેન્ડવીચ થઈ ગયેલા જેઠાલાલ મૂંગા મૂંગા ચારે બાજુ ડાફરિયાં મારી પોતાની અસ્વસ્થતા ઢાંકતા હતા.
અમારો વરઘોડો ‘અલંકાર’ સિનેમા પહોંચ્યો. ચંપકલાલની આંખની કચાશને કારણે રસ્તો ઓળંગી સિનેમા સુધી પહોંચવામાં જ અમને બીજો પા કલાક નીકળી ગયો. ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. અંદર અંધારું થઈ ગયું હતું. એટલે અમારા બધાની હાલત આંખે મોતિયા જેવી થઈ. ડોરકીપરની બેટરીને આધારે અમે અમારી બેઠકો તરફ આગળ વધ્યા, પણ ટપુડાના ટેકે આગળ વધી રહેલા ડોસાએ કોઈક સન્નારીનો પગ કચર્યો. સન્નારીએ અંધારામાં ચિત્કાર કર્યો એટલે સન્નારી સાથેના પુરુષે જોરથી ઘાંટો પાડ્યો :
‘અબે અંધા હૈ ક્યા ? દીખતા નહીં હૈ !’
મેં કહ્યું : ‘હા ભાઈ, બુઝર્ગ આદમી હૈ, જરા દેખનેમેં તકલીફ હૈ.’
‘તો ફિલમ દેખને ક્યું આતા હૈ ?’
ત્યાં ટપુડાને દાદાનું અપમાન થતું જોઈ શૂર ચઢ્યું : ‘તેરે બાપુજી કા થિયેટર હૈ ?’
સાંભળીને પેલો પુરુષ એકદમ સીટમાંથી સળંગ ઊભો થઈ ગયો અને નજીકથી પસાર થઈ રહેલા જેઠાલાલની બોચી પકડી. પણ અકળાયેલા જેઠાલાલે એને હડસેલો માર્યો. ઊભો થયેલો પુરુષ એની જ સ્ત્રી ઉપર પડ્યો અને સ્ત્રીએ પાછી ચીસ પાડી. દરમિયાનમાં આજુબાજુ બેઠેલા પ્રેક્ષકોએ પણ જાતજાતના અવાજો કરી એમનો વિરોધ દર્શાવવા માંડ્યો. એટલે ડોરકીપરો દોડી આવ્યા અને બૂમાબૂમ કરી રહેલા પેલા પુરુષને સિનેમાની બહાર ફેંકી દેવાની ધમકી આપી. પેલા પુરુષે અમને ધમકી આપી.
અમારા તરફથી ટપુડો યુદ્ધમાં ઊતરવા ઊભો થતો હતો. પણ અમે એને માંડ માંડ રોક્યો. મારાં પત્ની મારા કાનમાં બબડ્યાં, ‘કહું છું, મને તો બીક લાગે છે.’
‘છો લાગે, હમણાં ચુપચાપ બેસી રહો.’ મેં કહ્યું. હજી પત્નીને શાંત પાડું છું ત્યાં ચંપકલાલ કહે, ‘અલ્યા જેઠ, તું ભારે રઘવાટિયો છે. મારે બાથરૂમમાં જવું’તું ને તું મને બારોબાર સિનેમામાં ખેંચી લાયો.’
જેઠાલાલ ધીરેથી કહે, ‘બાપુજી, હવે તો ફિલમ શરૂ થઈ ગઈ. ઈન્ટરવલમાં જજો.’
‘કેમ ! તારે મને બે કલાક આમ બેસાડીને મારી નાખવો છે ?’ ચંપકલાલે ગર્જના કરી. પાછળના પ્રેક્ષકોએ વિરોધ નોંધાવ્યો, પણ દાદાના લાડકા ટપુડાને શૂરાતન ચડ્યું, ‘ચાલો દાદાજી, લઈ જાઉં.’ કહેતો એ ઊભો થયો. સાથે સાથે ડોસા પણ ઊભા થયા. ઉશ્કેરાયેલા જેઠાલાલે બૂમ પાડી, ‘બેસ.’ તેનાથી પાછળ બેઠેલો કોઈ પ્રેક્ષક ધીરજ ગુમાવી બેઠો એટલે એણે ઊભા થઈ ટપુડાને પરાણે બેસાડવા પ્રયત્ન કર્યો. ટપુડો બેસવાને બદલે પોતાની સીટ ઉપર ઊભો થઈ પેલા પ્રેક્ષકને ધક્કા મારવા લાગ્યો. ટપુડાના અણધાર્યા પ્રતિકારથી ઉશ્કેરાયેલા પ્રેક્ષકોએ ટપુડા ઉપર આક્રમણ કર્યું. વળી પાછી ધક્કામુક્કી, ચીસાચીસ થતાં ડોરકીપરોએ અમારા ઉપર બેટરી ફેંકી. બેટરીના અજવાળાથી બધા હતા તેમ ગોઠવાઈ ગયા.
પડદા ઉપર પ્રેમનાથ પડખામાં એક બાળક લઈ વરસતા વરસાદમાં ભાગંભાગ કરતો હતો. વાર્તા જામી ત્યાં પાછા ચંપકલાલ કહે : ‘અલ્યા જેઠા, મારા મોઢમાંથી ચોકઠું પડી ગયું.’
‘હવે અંધારામાં ચોકઠાં ના જડે, બાપુજી. ઈન્ટરવલમાં ખોળજો.’
ચંપકલાલથી એ સહન ન થયું : ‘તને તારા બાપની પડી નથી. તને ફિલમની પડી છે.’
‘પણ બાપુજી, ફિલમ કંઈ ખાવાની વસ્તુ નથી કે તમારે ચોકઠાની જરૂર પડે. જોતા નથી ? આજુબાજુવાળા આપણને મારવા તૈયાર થઈ ગયા છે તે !’ જેઠાલાલે માંડ માંડ ગુસ્સો કાબૂમાં રાખી કહ્યું.
‘હટ બાયલા, તારા કરતાં તો મારો ટપુડો બહાદુર છે. ટપુડા બેટા, ચાલ, જોઉં મારું ચોકઠું ખોળી કાઢ.’
દાદાજીના પ્રોત્સાહનથી રંગમાં આવેલા ટપુડો સીટ ઉપરથી નીચે ઊતર્યો અને ઘૂંટણિયાં તાણી અંધારામાં ખાંખાખોળાં કરવા લાગ્યો. તેમાં એનો હાથ કોણ જાણે આગલી હરોળમાં બેઠેલી કોઈ બાઈને અડી ગયો અને બાઈ અંધારામાં સફાળી ઊભી થઈ ગઈ.
‘હાય, હાય, કંઈ છે, કંઈ છે.’ બોલતી ખુરશીમાં પગ લઈ લીધા.
સમયસૂચકતા વાપરી ટપુડો ડાહ્યોડમરો થઈ ખુરશીમાં બેસી ગયો અને આગલી હરોળવાળાએ ડોરકીપરને બોલાવી ઉંદરો ફરે છે એવી ફરિયાદ કરી. દરમિયાનમાં અમારી આસપાસ જાતજાતની ગાળો-સિસોટીઓ અને હોંકારાઓ ચાલુ થઈ ગયા.
ચંપકલાલ કહે, ‘જેઠા, મારા ચોકઠા ઉપર હું જ બેઠો છું. મને સખત ચપટી ભરાઈ છે.’
મરણિયા થયેલા જેઠાલાલનાં પત્ની દયાબહેને જાણે એ જ પળની રાહ જોઈ રહ્યાં હોય તેમ ઊભાં થઈ ચાલવા માંડ્યું. પ્રેક્ષકોના ગાલીપ્રદાન વચ્ચે અમે ‘ધરમ-કરમ’ છોડ્યું. વરઘોડો જેમ આવ્યો હતો તેમ પાછો વિક્ટોરિયા ગાડીમાં પાછો ફર્યો. માત્ર ચંપકલાલ બોલતા હતા : ‘ટપુડા, ફરી વાર આપણે બે એકલા જ ફિલમ જોવા આવીશું. જેઠો નકામો લોહી પીએ છે, સુખે સિનેમા જોવા નથી દેતો.’
જેઠાલાલ લાચારીથી મારી સામે જોઈ રહ્યા હતા.
Subscribe to:
Posts (Atom)